તા.૬/૧૦/૨૦૨૨ના રોજ પાટડી ખાતે દેવીપૂજક સ્વાભિમાન સેના તથા વિરાટ વિચરતી વિમુક્ત સંઘ દ્વારા દેવીપૂજક સમાજમાં સામાજિક જાગૃતિ તથા શક્તિ પ્રદર્શન મુદ્દે મહા સંમેલન યોજાઈ ગયું*

 તેમાં સમગ્ર ગુજરાત માંથી દેવીપૂજક સમાજના આગેવાનો હાજર રહ્યા અને સુરેન્દ્રનગર જિલ્લાના આગેવાનો હાજર રહ્યા હતા*

અને વિરાટ વિચરતી વિમુક્ત સંઘના અધ્યક્ષ રમેશભાઈ કુવરિયા તથા દેવીપૂજક સ્વાભિમાન સેના ના અધ્યક્ષ પ્રકાશભાઈ વણોદિયા દ્વારા દેવીપૂજક સમાજમાં જાગૃતિ અને એકતા માટે હાકલ કરી હતી*

દેવીપૂજક સમાજની પડતર માંગણીઓ સરકાર પાસે પૂરી કરાવવા માટે આગામી દિવસોમાં વિવિધ કાર્યક્રમ કરવા અને સમાજને સાથ સહકાર આપવા અને સાપથ લેવડાવ્યા હતા.*