મહેસાણા: સોમનાથ અને અંબાજી બાદ હવે મોઢેરા સૂર્ય મંદિરમાં પણ લાઈટ એન્ડ સાઉન્ડ શો યોજાશે.

સૂર્ય મંદિરનું મહત્વ સમજાવતો આ લાઈટ એન્ડ સાઉન્ડ શો 9 ઓકટોબરના રોજ PM મોદીના હસ્તે ખુલ્લો મુકાશે.