પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ભગવાન ગણેશજીનું 'વિસર્જન' અને 'બાપા મોરિયા'નું શુ છે મહત્વ ?પ્રાચીન ગ્રંથોમાં છે ઉલ્લેખ
હાલમાં શ્રીજી ઉત્સવ ચાલી રહ્યો છે ત્યારે ભગવાન ગણેશજીના આ ઉસત્વ સાથે જોડાયેલી વાતો કે જે પૌરાણિક...
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
દાહોદમાં અરવિંદ કેજરીવાલ તથા પંજાબના CM ભગવંત માને હજારોની જનમેદની વચ્ચે જાહેર સભા સંબોધી
Chandrayaan-3: आज फिर बदली जाएगी चंद्रयान कक्षा, पृथ्वी के चक्कर लगाते हुए चंद्रमा की ओर बढ़ रहा अपना यान
बेंगलुरु, चांद से मिलने गया अपना यान उम्मीद के मुताबिक आगे बढ़ रहा है। चंद्रयान-3 की कक्षा फिर...
નવી 7 સીટર SUV ધમાલ મચાવા આવી રહી છે, 4X4 અને ADAS જેવી સુવિધાઓ મળશે જાણો ક્યારે થશે લોન્ચ
ભારતીય બજારમાં નવી 7 સીટર SUV આવવાની છે. MG Motors તેની Gloster SUVને અપડેટ કરવા જઈ રહી છે....
দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ নিৰ্বাচনত বিজয় ভাৰতীয় জনতা পাৰ্টি মিত্ৰজোঁটৰ
ভাৰতীয় জনতা পাৰ্টি, অসম প্ৰদেশৰ সভাপতি ভৱেশ কলিতাই সদ্য ঘোষিত দেউৰী স্বায়ত্ব শাসিত পৰিষদৰ...