પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોરોના મહામારી બાદ પહેલી હિન્દી ફિલ્મે કરી આટલી કમાણી, અંદાજે 250 કરોડ સુધી પોહચી શકે વિકએન્ડ કલેક્શન.
410 કરોડ ના ખર્ચે બનેલી ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર' પહેલા જ દિવસથી કમાણી મામલે રેકોર્ડ બનાવી રહી છે. આ...
গোৰেশ্বৰত প্ৰবঞ্চকে জাল পেলাই লুটিলে মাতৃ জুৱেলাৰীৰ স্বাত্বাধিকাৰীৰ সোনৰ আ-অলংকাৰ ভৰ্তি বেগ
গোৰেশ্বৰত প্ৰবঞ্চকে জাল পেলাই লুটিলে মাতৃ জুৱেলাৰীৰ স্বাত্বাধিকাৰীৰ সোনৰ আ-অলংকাৰ ভৰ্তি বেগ
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು "ವಿಶ್ವಕರ್ಮ ಯೋಜನೆ" ಪ್ರಾರಂಭಿಸುವುದಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ - ಬಿ.ಎಂ. ಉಮೇಶ್ ಕುಮಾರ್
ಪ್ರಧಾನಿ ನರೇಂದ್ರ ಮೋದಿ ಅವರು "ವಿಶ್ವಕರ್ಮ ಯೋಜನೆ" ಪ್ರಾರಂಭಿಸುವುದಾಗಿ ತಿಳಿಸಿದ್ದಾರೆ - ಬಿ.ಎಂ. ಉಮೇಶ್ ಕುಮಾರ್
વઢવાણ સુરસાગર ડેરી ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા
#buletinindia #gujarat #surendranagar