પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ ઉકેલ નહિ...
કોર્પોરેટરને વારંવાર રજૂઆત કરવા છતાં કોઇ ઉકેલ નહિ: પાલનપુરના સાતસંચા,બારડપુરા સહિત વિસ્તારમાં...
જીણજ મુકામે ૧ કરોડ ૬૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનશે.
જીણજ મુકામે ૧ કરોડ ૬૦ લાખના ખર્ચે નવીન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બનશે.રાજ્ય સરકારે ધારાસભ્ય મયુરભાઈ...
Anuj Singhal On Share Market | आगे भी बाजार दे सकता है झटके, ऐसे में निवेशक क्या करें? |Anuj Singhal
Anuj Singhal On Share Market | आगे भी बाजार दे सकता है झटके, ऐसे में निवेशक क्या करें? |Anuj Singhal
भारत बोला- बांग्लादेश में बाढ़ के लिए हम जिम्मेदार नहीं:यूनुस सरकार का आरोप- चेतावनी बगैर डैम से पानी छोड़ा
भारतीय विदेश मंत्रालय ने बयान जारी कर कहा है कि बांग्लादेश में आई बाढ़ के लिए भारत जिम्मेदार नहीं...
কাকপথাৰ ১নং কাছিজান গাঁওত ৰাইজে আটক কৰি আৰক্ষীক গটালে চুলাই ব্যৱসায়ীক
কাকপথাৰ ১নং কাছিজান গাঁওত ৰাইজে আটক কৰি আৰক্ষীক গটালে চুলাই ব্যৱসায়ীক।