પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
#পাঞ্জাবাৰী ত কাৰ্বি ফিল্ম ছোচাইটি আৰু আৰ্টিষ্ট ফৰাম গঠন।
#পাঞ্জাবাৰী ত কাৰ্বি ফিল্ম ছোচাইটি আৰু আৰ্টিষ্ট ফৰাম গঠন।
কামৰূপ, মেঘালয় আৰু মৰিগাঁও জিলাত...
મહારાજના મુવાળા ચેકપોસ્ટથી પીસ્ટલ-કારતુસ સાથે એક આરોપી સાથે કાયદાના સંઘર્ષમાં બાળ કિશોરને નજર કેદ કરતી સેવાલીયા પોલીસ
અમદાવાદ-ઇન્દોર હાઇવે ઉપર આવેલ મહારાજ મુવાડા ચેકપોસ્ટ પર સેવાલીયા પોલીસના જવાનો આજે શનિવારના રોજ...
Rajasthan में बोले PM Modi 'राम नवमी पर प्रतिबंध, धार्मिक आस्था पर प्रश्न' | Election News | Aaj Tak
Rajasthan में बोले PM Modi 'राम नवमी पर प्रतिबंध, धार्मिक आस्था पर प्रश्न' | Election News | Aaj Tak
વડોદરા:ગોરવા વિસ્તારમાં રાજ્ય કક્ષાના મંત્રીશ્રી ના હસ્તે 24 મીટરના રોડનું ખાતમુહૂર્ત કરાયું
વડોદરા મહાનગર પાલિકા દ્વારા રૂ ૮.૧૪ કરોડના ખર્ચે ગોરવા ITI થી લોટસ પ્લાઝા તરફના 24 મીટર રોડના વોલ...