પોરબંદરના પોરબંદરનાં મહારાણા નટવરસિંહજી ભાવસિંહજી જેઠવાની આજે બુધવારે શુભદશમનાં રોજ પોરબંદરનાં પૂણ્યશ્લોક અને પોરબંદર પ્રદેશને આધુનિક સુવિધાઓથી સરભર બનાવનાર અને તમામ ક્ષેત્રનાં લોક સુખાકારી અને સર્વગીય વિકાસનાં આધુનિક ઓપ આપનાર દુરંદેશી રાજવી મહારાણા નટવરસિંહજીની પૂણ્યતિથી છે. પોરબંદરનાં રાજવીએ તેમના શાસનકાળ દરમિયાન અને તે પછી પણ કોઇપણ પ્રકારની અપેક્ષા વગર તમામ પ્રકારનાં વ્યવહારો પ્રજાલક્ષી, પક્ષપાત વગરનાં વ્યવહાર અને ૨ાજકારણ પરથી પર રહી પોર્ટના વિચાર અને વ્યવહારનો અભિગમ રાખ્યો હતો. પુરાતત્વીય વિદ્દ અને ઇતિહાસકાર તેમજ પોરબંદરની ત્રણેય પેઢીનાં શિક્ષણકાર ગુરૂ મણીભાઇ વોરા સાથે તેમના ઘનિષ્ઠ સંબંધો હતાં. મણીભાઇ વોરાની આગેવાની હેઠળ સહકારથી પોરબંદર પુરાત્તન સંશોધન મંડળની સ્થાપના કરવામાં આવી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
DON BOSCO UNIVERSITY WELCOMES PARTICIPANTS OF ASSAM YOUTH OLYMPICS 2022
AZIR KHOBOR, GUWAHATI, 22ND JULY, 2022 : Assam Don University will host more than 650...
ધ્રાંગધ્રા પંથકમાંથી બોગસ ડોકટર પકડાયો
ધ્રાંગધ્રા વિસ્તારમાં બોગસ ડોકટર દવાખાનાખોલી લોકોના આરોગ્ય સામે ચેડા કરીજીંદગી જોખમમાં મુકી રહ્યા...
જવાહર નવોદય વિદ્યાલય દ્વારા મહત્વ ની સૂચના.
અત્રે જણાવવાનું કે કેટલાક મહત્વના ક્ષેત્રો એટલે કે લિંગ (પુરુષ/સ્ત્રી), વિસ્તાર, (શહેરી/ગ્રામીણ),...
बँक खाते हॅक करून 92 लाख 50 हजार रुपये लांबवले; बंगालमधून संशयिताच्या पोलिसांनी आवळल्या मुसक्या
लांजाः तालुक्यातील यश कंस्ट्रक्शन कंपनीचे बँक खाते हॅक करून त्यातील 92 लाख 50 हजार रुपये लांबवले...
Owaisi ने बताया-उन्होंने क्यों किया Loksabha में महिला आरक्षण बिल का विरोध? | Women Reservation Bill
Owaisi ने बताया-उन्होंने क्यों किया Loksabha में महिला आरक्षण बिल का विरोध? | Women Reservation Bill