રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ રાણાવાવ દ્વારા ગોપાલપરા નવદુર્ગા ગરબી મંડળ ખાતે તેમજ પ્રજાપતિ સમાજ ખાતે વિજયા દશમી ઉત્સવ નિમિત્તે શસ્ત્રપુજન કાર્યક્રમ થયેલ હતા. તેમાં સંઘના અને શહેરના ભાઈઓ બહેનો મોટી સંખ્યામાં જોડાયા હતા.