ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
realme unveils World's First Cold-sensitive color-changing phone, realme 14 Pro Series 5G Grand Launched in PhonoRange Outlet
Bengaluru, January 16, 2025:
realme, the most popular smartphone brand among...
দেশৰ দহখন ৰাজ্যত আৰম্ভ হৈছে গুগলৰ ‘ষ্ট্ৰীট ভিউ মেপ’ সেৱা
⏩গুগল মেপঃ দেশৰ দহখন ৰাজ্যত আৰম্ভ হৈছে গুগলৰ ‘ষ্ট্ৰীট ভিউ মেপ’ সেৱা
⏩গুগলে জেনেছিছ...
डिघोरा ग्राम में भारतीय जनता पार्टी का बूथ विजय अभियान कार्यक्रम हुआ संपन्न
गुनौर : भारतीय जनता पार्टी मंडल गुनौर के मंडल अध्यक्ष धर्मेंद्र अवधिया ने जानकारी देते...
વાંકાનેર તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં આગ લાગતા લોકોમાં નાશ ભાગબ્રેકિંગ
મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં આગ લાગતા લોકોમાં નાશ ભાગ
વાંકાનેર તાલુકાના માટેલ રોડ ઉપર આવેલ સીરામીક કારખાનામાં ગેસ લાઇનના વાલ્વ પાસે આગ લાગતા લો
વાંકાનેર તાલુકામાં આવેલ સીરામીક કારખાનામાં આગ લાગતા લોકોમાં નાશ ભાગબ્રેકિંગ
મોરબી...