ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળા સામે ગૌધનને રસીકરણ કરાયું રાજ્યભરમાં ફેલાયેલાં લમ્પી વાયરસ સામે સુરક્ષાત્મક પગલાં તરીકે પશુઓનું રસીકરણ કરવામાં આવી રહ્યું છે તે અંતર્ગત ભાવનગરના સિહોર તાલુકાના ઈશ્વરિયા ગામે ગૌધનને લમ્પી રોગચાળાથી રક્ષિત કરવાં માટે આજે રસીકરણ કરવામાં આવ્યું હતું.ભાવનગર જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ અંતર્ગત ઈશ્વરિયા દૂધ સહકારી મંડળીના સંકલન સાથે પશુ ચિકિત્સકશ્રી ડો. ધવલભાઈ સોલંકી દ્વારા ગામના ગાય અને વાછરડાને રસી મૂકવામાં આવી હતી.આયોજનમાં સાથે રહેલ કાર્યકર્તાશ્રી હિતેશગીરી ગોસ્વામીના જણાવ્યા મુજબ ઈશ્વરિયા ગામે લમ્પી રોગચાળાના વચ્ચે તકેદારી રૂપે ૫૦૦થી વધુ પશુધનને આજે રસી મૂકવામાં આવી હતી. જેનો લાભ ગામના મોટાભાગના પશુપાલકોને મળ્યો હતો.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
फुलंब्री पोलीस स्टेशन मध्ये गणपती उत्सव निमित्त बैठक संपन्न
फुलंब्री पोलीस स्टेशन मध्ये गणपती उत्सव निमित्त बैठक संपन्न
LIMBADI || 17 ઉપરાંત વિસ્તારોમાં ગણપતિ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું ત્યારે આજે ગણેશજી વિસર્જન કરાયુ
SWATANTRA TV NEWS powered by SITAROKI DUNIYA RNI reg. GUJGUJ/2011/39000 https://www.sdnews.press/...
Royal Enfield Himalayan 450 कितनी खास? जानें इससे जुड़ी 5 बड़ी बातें
रॉयल एनफील्ड 450 twin-spar tubular फ्रेम पर बेस्ड है जिसमें दोनों तरफ स्विंगआर्म मिलते हैं। इसमें...
અંબાલાલ દ્વારા 16-17 સપ્ટેમ્બરે તો હવામાન વિભાગ મુજબ આજથી 4 દિવસ ગુજરાતભરમાં વરસાદની. #Ani#guj#News#
હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આજે અને 17 સપ્ટેમ્બરે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે. તો બીજી...
તેજગઢ રેલવે ક્રોસિંગ પર ચાલતા સમારકામને લઈ પાવીજેતપુર વનકુટીર થી ડાયવર્ઝન અપાયું
તેજગઢ રેલવે ક્રોસિંગ પર ચાલતા સમારકામને લઈ પાવીજેતપુર વનકુટીર થી ડાયવર્ઝન અપાયું
...