વિજ્યા દશમીએ ભગવાન રામે રાસ્ત્રનો ધર્મરક્ષા માટે પ્રયોગ કરીને રાવણનો વધ કર્યો અને મા દૂર્ગાએ શસ્ત્રોથી અત્યાચારી અસુર મહિષાસુરનો વિનાશ નોતર્યો તે પ્રાચીન પ્રસંગોના સ્મરણ સાથે સિહોર સહિત તાલુકાભરમાં ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત શસ્ત્રપૂજા યોજાઈ હતી. જિલ્લાના પોલીસતંત્રો દ્વારા હેડ ક્વાર્ટરમાં રિવોલ્વર,રાઈફલ, મશીનગન વગેરેની પૂજા કરાઈ હતી તો રાજપૂત સમાજ સાથે અનેક સ્થળે અન્ય નાગરિકો દ્વારા પણ તલવાર,ભાલા સહિત પરંપરાગત શસ્ત્રોની શાસ્ત્રોક્ત પૂજા કરાઈ હતી. રજવાડાના સમયથી શસ્ત્રોની સાથે અશ્વની પૂજાની પરંપરા આજે પણ પોલીસ તંત્ર તથા રાજપૂત સમાજમાં જોવા મળી હતી. સિહોર સહિત જિલ્લામાં આજે દશેરાના દિવસે જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઠેરઠેર શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તાલુકા મથક પર વસવાટ કરતા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજે શસ્ત્રપૂજન કાર્ચક્રમ યોજવામાં આવ્યો હતો. શસ્ત્રપૂજન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરબારગઢ ખાતેથી શોભાયાત્રા નીકળી મેઇન બજાર થઈ ટાઉનહોલ પોહચી હતી જ્યાં ઇનામ વિતરણ અને વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અહીં ખાસ ભાવનગર નેક નામદાર મહારાજા યુવરાજ જયવીરરાજસિંહ સહિતના નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মহানগৰীৰ ৰূপনগৰত মুখ্যমন্ত্ৰীয়ে মুকলি কৰিলে ৰাজ্যিক মান অধিকাৰ আয়োগৰ কাৰ্যালয়
মহানগৰীৰ ৰূপনগৰত মুখ্যমন্ত্ৰীয়ে মুকলি কৰিলে ৰাজ্যিক মান অধিকাৰ আয়োগৰ কাৰ্যালয়
BGMI Tips: इन 5 चीजों को कर लिया फॉलो तो बीजीएमआई में बनेंगे प्रो गेमर, बड़े काम के हैं ये टिप्स
प्रो गेमर बनने में आपकी स्किल बहुत मायने रखती है। ऐसे में गेमर्स को बैटल में सीधे कूदने की बजाय...
ખોડલા ગામ થી લેબલિયા વાસ પ્રાથમિક શાળા સુધી રસ્તો બનાવવા લોકોની માંગ
ખોડલા ગામ થી લેબલિયા વાસ પ્રાથમિક શાળા સુધી રસ્તો બનાવવા લોકોની માંગ
नीट-यूजी परीक्षार्थियों से किराया वसूली की शिकायतों पर परिवहन विभाग एक्शन मोड में: रेलवे स्टेशन व बस स्टैंड पर संचालित ऑटो स्टैंड पर ऑटो चालकों से की गई समझाइश
मेडिकल प्रवेश परीक्षा नीट-यूजी रविवार को दोपहर 2 से 5 बजे तक होगी। कोटा में 73 परीक्षा केन्द्रों...
કોરોના ઉપરાંત અન્ય રોગમાં ઓક્સિજન બોટલની સેવા અવિરત
માંડવી ચેમ્બર ઓફ કોમર્સ ચેરિ. ટ્રસ્ટ દ્વારા દાતાઓના સહયોગથી કોરોનાની લહેર દરમ્યાન ઓક્સિજન બાટલાની...