વિજ્યા દશમીએ ભગવાન રામે રાસ્ત્રનો ધર્મરક્ષા માટે પ્રયોગ કરીને રાવણનો વધ કર્યો અને મા દૂર્ગાએ શસ્ત્રોથી અત્યાચારી અસુર મહિષાસુરનો વિનાશ નોતર્યો તે પ્રાચીન પ્રસંગોના સ્મરણ સાથે સિહોર સહિત તાલુકાભરમાં ખૂબ ઉત્સાહ અને શ્રધ્ધાપૂર્વક પરંપરાગત શસ્ત્રપૂજા યોજાઈ હતી. જિલ્લાના પોલીસતંત્રો દ્વારા હેડ ક્વાર્ટરમાં રિવોલ્વર,રાઈફલ, મશીનગન વગેરેની પૂજા કરાઈ હતી તો રાજપૂત સમાજ સાથે અનેક સ્થળે અન્ય નાગરિકો દ્વારા પણ તલવાર,ભાલા સહિત પરંપરાગત શસ્ત્રોની શાસ્ત્રોક્ત પૂજા કરાઈ હતી. રજવાડાના સમયથી શસ્ત્રોની સાથે અશ્વની પૂજાની પરંપરા આજે પણ પોલીસ તંત્ર તથા રાજપૂત સમાજમાં જોવા મળી હતી. સિહોર સહિત જિલ્લામાં આજે દશેરાના દિવસે જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ઠેરઠેર શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા હતા. આ પ્રસંગે સમાજના અગ્રણીઓ અને યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી કાર્યક્રમમાં ભાગ લીધો હતો તાલુકા મથક પર વસવાટ કરતા ક્ષત્રિય રાજપુત સમાજ દ્વારા આજે શસ્ત્રપૂજન કાર્ચક્રમ યોજવામાં આવ્યો હતો. શસ્ત્રપૂજન સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી. દરબારગઢ ખાતેથી શોભાયાત્રા નીકળી મેઇન બજાર થઈ ટાઉનહોલ પોહચી હતી જ્યાં ઇનામ વિતરણ અને વિધાર્થી સન્માન સમારોહ યોજાયો હતો અહીં ખાસ ભાવનગર નેક નામદાર મહારાજા યુવરાજ જયવીરરાજસિંહ સહિતના નેતાઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
'UCC पर बातें सिर्फ हवा-हवाई', पायलट बोले- लोगों के मुद्दों से ध्यान भटकाने के लिए केंद्र ने फेंकी गुगली
नई दिल्ली, समान नागरिक संहिता (UCC) पर बढ़ती बहस के बीच कांग्रेस नेता सचिन पायलट ने कहा है कि...
સુરેન્દ્રનગર જિલ્લામાં સાયલા ખાતે કલેક્ટરશ્રી કે.સી. સંપટનાં અધ્યક્ષસ્થાને 76માં સ્વાતંત્ર્ય દિવસની આન, બાન, શાન સાથે ઉજવણી કરવામાં આવી
માહિતી બ્યુરો, સુરેન્દ્રનગરઃ ભારતનાં 76મા સ્વાતંત્ર્યપર્વની ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે...
પ્રેક્ષકો સુનીલ શેટ્ટીની પ્રથમ હિરોઈનના સ્મિતના દિવાના હતા, જે નામથી જ ફિલ્મ જોવા માટે ખેંચાતા હતા.
સુનીલ શેટ્ટી-દિવ્યા ભારતીઃ બોલિવૂડના પાવરફુલ એક્ટર સુનીલ શેટ્ટીને કોણ નથી જાણતું. નેવુંના દાયકાના...
RSMSSB CET 2024 नोटिफिकेशन जारी, 9 अगस्त से आवेदन प्रक्रिया शुरू, जानें कब होगी परीक्षा
राजस्थान अधीनस्थ एवं मंत्रालयिक सेवा चयन बोर्ड ने कॉमन एलिजिबिलिटी टेस्ट- ग्रेजुएट का नोटिफिकेशन...
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન પ્રકલ્પોનું લોકાર્પણ.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ્ હસ્તે અમદાવાદની રાજસ્થાન હોસ્પિટલમાં આરોગ્યલક્ષી નવીન...