ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાશિફળ 31 ઓગસ્ટ: ગણેશ ચતુર્થી પર ગ્રહોનો શુભ સંયોગ, દિવસ આ રાશિ માટે વરદાન સમાન
ગ્રહોની સ્થિતિ – રાહુ મેષ રાશિમાં છે. મંગળ વૃષભ રાશિમાં છે. શુક્ર કર્ક રાશિમાં છે. સૂર્ય...
লক্ষীমপুৰৰ পৰা ঢকুৱাখনা মাজুলী সংযোগী ৰাজ্যিক আৰু ৰাষ্ট্ৰীয় ঘাইপথৰ জৰাজীৰ্ণ অৱস্থা
ঘাইপথৰ মাজৰ প্ৰকাণ্ড প্ৰকাণ্ড পুখুৰীৰ সদৃশ গাতৰ বাবেই দৈনিক দুৰ্ঘটনা গ্ৰস্ত হৈছে বহু বাহন,আঘাত...
સ્વિસ બેંકોમાં ભારતીયોની થાપણોમાં 8.3 ટકાનો ઘટાડો થયો છે, નાણામંત્રીએ માહિતી આપી
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે 2021માં સ્વિસ બેંકોમાં ભારતીયોની જમા રકમમાં 8.3...
টেঙাখাতত অসম গণ পৰিষদৰ ৩৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উদযাপন।
টেঙাখাতত অসম গণ পৰিষদৰ ৩৮ সংখ্যক প্ৰতিষ্ঠা দিৱস উদযাপন।