ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দলগাঁৱৰ কাছোমাৰী সোনাৰী গাঁৱত কেঁকো সাপ উদ্ধাৰ
দৰঙৰ দলগাঁৱৰ কাছোমাৰী সোনাৰী গাঁৱত কেঁকো সাপ উদ্ধাৰ৷ আজি দুপৰীয়া ভাগত একাংশ ৰাইজে প্ৰত্যক্ষ...
हाई सिक्योरिटी रजिस्ट्रेशन प्लेट को लेकर वाहन चालकों में असमंजस, लेजर कोड़ वाली एचएसआरपी ही मान्य
राजस्थान सरकार ने 2019 से पूर्व के नए व पुराने वाहनो में हाई सिक्योरिटी रजिस्ट्रेशन पलट लगाने के...
પલસાણામાં ATM ચોરી મામલે 2 આરોપીની અટકાયત, 3 વોન્ટેડ.
મળતી માહિતી અનુસાર ગત 2 નવેમ્બરના રોજ મોડી રાતે પલસાણા ખાતે ચાર રસ્તા પર આવેલ કેસરીનંદન...
જાણો ! ખંભાતમાં ૫ : ૦૦ કલાક સુધીમાં કેટલું મતદાન નોંધાયું ?
ખંભાતમાં વિધાનસભાની ચૂંટણીને પગલે વહેલી સવારથી મતદાન કેન્દ્રો પર ખંભાતના મતદારોએ ખંભાતના ઉજ્જવળ...