ઉમરેઠ નગરમાં ઐતિહાસિક શ્રી વારાહી માતાનો આસો સુદ-૯ નો હવન યોજાયો. લોકવાયકા છે કે ભારતમાં માત્ર ઉમરેઠ અને કાશી ખાતે યોજાતા ઐતિહાસિક વારાહી માતાજીના હવનના દર્શનનો લાભ લેવા ખાસ કરીને બાજખેડાવાળ જ્ઞાતિના લોકો દૂર દૂરથી આવે છે. હવન દરમ્યાન હોમાતા ૧૯ કવચ દરમ્યાન કાળા દોરાને ગાંઠ મારી શરીર પર ધારણ કરવામાં આવે તો વર્ષ દરમ્યાન સ્વાસ્થ્ય સુખ મળે છે,જ્યારે ચમત્કારી વારાહી માતાના આ હવન આખી રાત ચાલતો હોવા છતા પણ લોકો જાગી આ ૧૯ કવચ હોમાય ત્યાં સુધી હવનના દર્શનનો લાભ લેતા હોય છે અને ૧૯ કવચ દરમ્યાન પોતાની સાથે રહેલા કાળા દોરાને ૧૯ ગાંઠ મારતા હોય છે. આ હવનમાં યજમાન પદે બેસવા માટે નામ લખાવવામાં આવે તો લગભગ ૪૦ વર્ષે યજમાન પદે બેસવાનો લાહ્વો મળે છે. હવનમાં ૨૦૦ મણ લાકડા, ૫૦ કીલો પાયસ, ૧૦૦ કીલો તલ, ૫૦ કીલો ઘી, ૧૦૦૦ નંગ નાળીયેર, તથા મોટી માત્રામાં પુજાપો વપરાય છે. દૂધમાં ચોખા પણ રાંધવામાં આવે છે જેનો ઉપયોગ હવિષ્ય તરીકે કરવામાં આવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
થરાદની ખોડા ચેકપોસ્ટ ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો | SatyaNirbhay News Channel
થરાદની ખોડા ચેકપોસ્ટ ઉપરથી ટ્રકમાંથી વિદેશી દારૂ ઝડપાયો | SatyaNirbhay News Channel
Android 15 के साथ मिल रहा 'प्राइवेट स्पेस'; क्या है ये फीचर और कैसे कर पाएंगे इस्तेमाल
Google ने आखिरकार Android 15 का रोलआउट शुरू कर दिया है। सबसे पहले यह अपडेट पिक्सल स्मार्टफोन के...
उदित राज, जेपी अग्रवाल और कन्हैया कुमार... कांग्रेस के 3 कैंडिडेट बोले हार के लिए AAP जिम्मेदार।
लोकसभा चुनाव के नतीजे आए एक महीने से अधिक समय गुजर गया. संसद का पहला सत्र संपन्न हो चुका और...
গোৰেশ্বৰৰ উপৰখুটিত যোৱাকালি অৰ্থাৎ ৰবিবাৰে গোৰ্খা ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হোৱা তিহাৰ সমাৰোহৰ
গোৰেশ্বৰৰ উপৰখুটিত যোৱাকালি অৰ্থাৎ ৰবিবাৰে গোৰ্খা ছাত্ৰ সন্থাৰ উদ্যোগত অনুষ্ঠিত হোৱা তিহাৰ সমাৰোহৰ