જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં નવમા નોરતે કોઠીના મિત્ર મંડળ ગ્રુપ દ્રારા સોનાના દાણાનું દાન કયુઁ જેમા ભરત વી. ગોવાણી, સાગર બી. મકવાણા, જયરાજ આર. હાંડા, ભરત જી. હાંડા, મોહીત વી. સરીયા , વિશાલ જી. બાવળીયા, પ્રેસ રિપોટઁર - મુન્નાભાઈ બી.સાસકીયા , ભાવીક એસ . ગોંડલીયા, મેહુલ બારૈયા ( જસદણ ) દ્વારા ૧૮ છોકરીયો ને સોનાના દાણાની લાણી કરવામાં આવી હતી. દર વષઁની જેમ ઉમંગભેર વાડી વિસ્તારના ભાવિભક્તો અને લોકો માતાજીના ગરબા જોવા પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત 12લોકો ઝડપાયા.#gujarat_geeta_news_
અમદાવાદન-વસ્ત્રાપુર વિસ્તારમાં દારૂની મહેફિલ માણતા 4 મહિલાઓ સહિત...
पुणे नगर महामार्गावर अपघातात एकाच कुटुंबातील चौघांचा मृत्यू
पुणे नगर महामार्गावर कंटेनर व कारचा भीषण अपघात
लहान बालिकेसह एकाच कुटुंबातील चौघांचा जागीच...
पिंपळनेर येथे लोकनेते गोपीनाथराव मुंडे यांच्या अर्धाकृती पुतळ्याचे अनावरण@news23marathi
गोपीनाथरावजी मुंडे यांच्या पुतळ्याचे अनावरण
દેવળીયા ગામે મકાનમાંથી 3 લાખની ચોરી
લખતરના દેવળીયા ખાતે રહેતા અને રામજી મંદિરમાં સેવા-પુજા કરતા ફરિયાદી નવનીતરાય નીમાવત (સાધુ) ગામમાં...