જસદણ તાલુકાના કોઠીગામે વાડી વિસ્તારમાં નવરાત્રી પાવન અવસર પર ગરબાની રમઝટ ગરબી મંડળમાં નવરાત્રીનાં નવમા નોરતે કોઠીના મિત્ર મંડળ ગ્રુપ દ્રારા સોનાના દાણાનું દાન કયુઁ જેમા ભરત વી. ગોવાણી, સાગર બી. મકવાણા, જયરાજ આર. હાંડા, ભરત જી. હાંડા, મોહીત વી. સરીયા , વિશાલ જી. બાવળીયા, પ્રેસ રિપોટઁર - મુન્નાભાઈ બી.સાસકીયા , ભાવીક એસ . ગોંડલીયા, મેહુલ બારૈયા ( જસદણ ) દ્વારા ૧૮ છોકરીયો ને સોનાના દાણાની લાણી કરવામાં આવી હતી. દર વષઁની જેમ ઉમંગભેર વાડી વિસ્તારના ભાવિભક્તો અને લોકો માતાજીના ગરબા જોવા પધારે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
વેજલપુર હાઈવે પર રોડ ની સાઇડ પર ચાલતા જતા ઈસમને મોટરસાયકલ ચાલકે અડફેટે લેતા સારવાર દરમ્યાન મોત
કાલોલ તાલુકાના વેજલપુર પોલીસ મથકે નોંધાયેલ વિજયભાઈ કાંતિભાઈ મકવાણા ની ફરીયાદ મુજબ તેઓના બહેન...
मुख्यमंत्री श्री चौहान के प्रस्तावित भ्रमण के लिए करें आवश्यक तैयारी: कलेक्टर
कलेक्टर श्री संजय कुमार मिश्र ने सोमवार, 24 जुलाई को गुनौर में मुख्यमंत्री श्री...
जमानत की शर्त के तहत अदालतें लोगों को राजनीतिक गतिविधियों में शामिल होने से नहीं रोक सकतीं: सुप्रीम कोर्ट
नई दिल्ली। सुप्रीम कोर्ट ने एक व्यक्ति पर उड़ीसा उच्च न्यायालय द्वारा लगाई गई जमानत की शर्त...