વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બુલેટ ટ્રેનનું પહેલું સ્ટેશન લગભગ તૈયાર: ગાર્ડનથી લઈને હૉટેલ જેવી 5-સ્ટાર સુવિધા, જુઓ 9 માળની ઈમારતની પહેલી ઝલક
અમદાવાદમાં બુલેટ ટ્રેન કામ હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે ત્યારે બુલેટ ટ્રેનનું પ્રથમ સાબરમતી...
छावनी बोरदा गाँव में खेत पर फसल पर स्प्रे करते समय अचेत होने से किसान की मौत
बून्दी के रायथल तहसील के छावनी बोरदा गांव में खेत में सूड चारा की फसल पर स्प्रे करते समय किसान...
थाईलैंड की खाड़ी में बाल-बाल बचे 108 लोग, नाव में अचानक आग लगने पर समुद्र में कूदने लगे यात्री
थाईलैंड की खाड़ी में गुरुवार सुबह एक नाव में भीषण आग लग गई। भीषण आग से बचने के लिए घबराए यात्री...