વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Fastest Charging Phones: मिनटों में 100% चार्ज हो जाते हैं ये स्मार्टफोन, बड़ी बैटरी और पावरफुल चिपसेट से हैं लैस
अगर आप अपने लिए 30000 रुपये के बजट में कोई ऐसा स्मार्टफोन तलाश रहे हैं जो फास्ट चार्जिंग सपोर्ट...
જસદણ ના પ્રાંત અધિકારી ની બદલી ગોંડલ બદલી કારાય ગોંડલ ના પ્રાંત અધિકારી જસદણ માં મુકાયા
જસદણ ના પ્રાંત અધિકારી ની બદલી ગોંડલ બદલી કારાય ગોંડલ ના પ્રાંત અધિકારી જસદણ માં મુકાયા
CM EKnath Shinde के आवास पर हुआ गणपति उत्सव, अलग अंदाज में दिखे Pankaj Tripathi
CM EKnath Shinde के आवास पर हुआ गणपति उत्सव, अलग अंदाज में दिखे Pankaj Tripathi
રાધનપુર આર બી.સી.લિકેજ થતાં રીપેરીંગની રજુઆત કરાઇ | SatyaNirbhay News Channel
રાધનપુર આર બી.સી.લિકેજ થતાં રીપેરીંગની રજુઆત કરાઇ | SatyaNirbhay News Channel
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ ઓએનજીસી બ્રિજ પર કારમાં લાગી અચાનક આગ.
સુરત શહેરના ઇચ્છાપોર વિસ્તારમાં આવેલ ઓએનજીસી બ્રિજ પર કારમાં લાગી અચાનક આગ.