વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
G7 समिट में जो बाइडेन करेंगे यूक्रेन के राष्ट्रपति वलोदिमिर जेलेंस्की से मुलाकात, व्हाइट हाउस ने की पुष्टि
हिरोशिमा, G7 Summit Japan: जापान के हिरोशिमा शहर में जी7 शिखर सम्मेलन आयोजित होगा। इसमें...
সৰুপথাৰত অভিযান
*সৰুপথাৰত বিদ্যুৎচালিত তাঁতশালত উৎপাদিত গামোচা, মেখেলা চাদৰ আদিৰ বিৰুদ্ধে অভিযান*...
Infosys Share Good News | क्या यह शेयर के लिए बुल रन की शुरुआत है? | Suzlon Share | Refund Tax
Infosys Share Good News | क्या यह शेयर के लिए बुल रन की शुरुआत है? | Suzlon Share | Refund Tax
પોરબંદર: કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો સર્વાંગી વિકાસ રૂ.43 કરોડથી વધુના ખર્ચે કરાશે વિકાસ કામગીરી
પોરબંદર: કૃષ્ણ-રૂક્ષ્મણી યાત્રાધામનો સર્વાંગી વિકાસ રૂ.43 કરોડથી વધુના ખર્ચે કરાશે વિકાસ કામગીરી
ধন দাবী কৰি অসম আৰক্ষী কনিষ্টবল গ্ৰেপ্তাৰ!
অসমৰ বঙাইগাঁৱত বলপূৰ্বক ধন দাবীৰ অভিযোগত এজন আৰক্ষী কনিষ্টবল গ্ৰেপ্তাৰ হৈছে। বঙাইগাঁও আৰক্ষী...