વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
LTIMindtree Share Fall Big Reason | नतीजों के बाद फिसला ये Stock, कब तक स्थिति बेहतर हो सकती है ?
LTIMindtree Share Fall Big Reason | नतीजों के बाद फिसला ये Stock, कब तक स्थिति बेहतर हो सकती है ?
સુરત શહેર ની લાજપોર જેલમાં ગેંગવોરનો મામલો સામે આવ્યો.
સુરત શહેર ની લાજપોર જેલમાં ગેંગવોરનો મામલો સામે આવ્યો.
સુરત જેલમાં ગેંગવોર બાદ ખુંખાર આરોપીઓને...
सांगोद में नवविवाहित महिलाओं के मतदाता सूची में जोड़े गए नाम
सांगोद, कोटा। निर्वाचन आयोग के निर्देशानुसार शनिवार से क्षेत्र के मतदान केन्द्रों पर मतदाता...
Rupee Effect: कैसे गिरता और चढ़ता है रुपया, आप पर कितना होता है इसका असर
नई दिल्ली, बिजनेस डेस्क: हर देश के लिए उसकी करेंसी और उसका झंडा सम्मान का विषय होता है।...
અકસ્માતની ઘટના થઈ cctv માં કેદ..
અકસ્માતની ઘટના થઈ cctv માં કેદ..