વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
असंवेदनशील सत्ताधाऱ्यामुळे शेतकऱ्यांना आत्महत्या करावी लागतेय
आत्महत्याग्रस्त शेतकऱ्याच्या कुटुंबियाच्या भेटीनंतर - विरोधी पक्ष नेते अंबादास दानवे यांची टीका
बीड- दी.४ स. (प्रतिनिधी)राज्यातील असंवेदनशील सत्ताधारी शेतकऱ्यांना मदत करण्याऐवजी गणेश मंडळांना...
मुख्यालयी थांबून रुग्णांना वेळेत वैद्यकीय सुविधा पुरवा
• जिल्हाधिकारी आंचल गोयल
मुख्यालयी थांबून रुग्णांना वेळेत वैद्यकीय सुविधा पुरवा
• जिल्हाधिकारी...
सोलापूर-तुळजापूर मार्गावर भीषण अपघात
देवदर्शन घेऊन परत निघालेले दोन युवक जागीच ठार
सोलापूर :-...
Upcoming Change in X: एलन मस्क कर रहे सोशल मीडिया प्लेटफॉर्म एक्स पर बड़े बदलाव की तैयारी
एलन मस्क जल्द अपने सोशल मीडिया प्लेटफॉर्म एक्स (पूर्व में ट्विटर) पर बदलाव करने की तैयारी कर रहे...
औट्रम घाटातील बोगदा त्वरीत करा*
विरोधी पक्ष नेते अंबादास दानवे यांच्या नेतृत्वाखाली शिवसेनेच्या वतीने भव्य रास्ता रोको आंदोलन
औरंगाबाद :- १६ ऑक्टो. (दीपक परेराव)राष्ट्रीय महामार्ग ५२ पूर्ण होऊन या मार्गावरून मोठ्या प्रमाणात...