વઢવાણ તાલુકાનું ગુંદિયાળા ગામ સ્ટેટ જ્યાં રાજા રજવાડા કસલ સિંહજી બાપુ અભયસિંહજી બાપુ ગુંદિયાળા ગામની સ્થાપના કરી હતી અને એમના સમયથી ઐતિહાસિક નવરાત્રી ગરબીનું આયોજન કરતા હતા ઝાલા પરિવાર ની નવરાત્રી ગરબીની પરંપરા જાળવી રાખેલ છે ગામના વડીલો યુવાનો અને બાળકો ગરબે રમે છે અને માતાજીના વેશભૂષા ધારણ ના કાર્યક્રમ કરે છે સ્વ વનરાજસિંહ સહદેવસિંહ ઝાલા મનુભાઈ લાલજીભાઈ રાઠોડ નંદલાલભાઈ ગરબીનુ આયોજન કરતા હતા હાલના સમયમાં આ પરંપરા જાળવી રાખનાર ચંદ્રકાંત પટેલ રાજુભાઈ મિસ્ત્રી ભરતભાઈ કાલીયા રમેશભાઈ રબારી યોગેશભાઈ પંડ્યા ઝાણાભાઈ ગોહિલ ગરબીનું આયોજન કરે છે આ અંગ રાઠોડ સુનિલભાઈ જણાયું હતું કે ઘણા વર્ષોથી આ ગરબીનું સુંદર આયોજન કરવામાં આવે છે અને વડીલો યુવાનો અને બાળકો ને ગામના સ્થાનિક લોકો આ ગરબી નો લાભ લે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Tata Sons IPO Cancelled? | क्या कंपनी ने अब तक नहीं लिया आईपीओ का फैसला? |Tata Chemicals Share Price
Tata Sons IPO Cancelled? | क्या कंपनी ने अब तक नहीं लिया आईपीओ का फैसला? |Tata Chemicals Share Price
જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા નું આયોજન કરાયું
જિલ્લાના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત રાજ્ય કક્ષાની યોગ સ્પર્ધા નું આયોજન કરાયું
Big Update Chandrayaan 3: चांद पर 'वेलकम Buddy'...कैसे होगी लैंडिंग ? | Latest News Chandrayaan-3
Big Update Chandrayaan 3: चांद पर 'वेलकम Buddy'...कैसे होगी लैंडिंग ? | Latest News Chandrayaan-3
लेपर्ड के गर्दन-पेट में पुलिसकर्मी ने मारी 4 गोलियां:उदयपुर में सर्च के दौरान टीम पर झपटा था आदमखोर
उदयपुर में शुक्रवार सुबह वन विभाग और पुलिस टीम ने एक लेपर्ड को गोली मार दी। सूत्रों के अनुसार इसी...
मणिपुर में हिंसा, सीएम के घर को निशाना बनाया:3 मंत्री, 6 विधायकों के घरों पर हमला; 5 जिलों में कर्फ्यू, 7 में इंटरनेट बंद
मणिपुर में एक महिला और दो बच्चों के शव मिलने के बाद शुरू प्रदर्शन शनिवार को हिंसक हो गया। मैतेई...