સિહોરના ટાઉનહોલ ખાતે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા ઇનામ વિતરણ અને સન્માન સમારોહ પૂ. જીણારામ બાપુની પ્રેરક ઉપસ્થિતિમાં અને શ્રી પેથાભાઈ આહીર(ડિરેક્ટરશ્રી જી.આઈ.ડી. સી ગુજરાત) અધ્યક્ષ સ્થાને યોજાઈ ગયો આ કાર્યક્રમ માં તેજસ્વી વિધાર્થીઓ, શિક્ષણ ક્ષત્ર, કલાક્ષેત્ર તથા રમતગમત ક્ષત્રે વિશિષ્ઠ સિદ્ધિ પ્રામ કરનાર પ્રતિભાઓ ને તેમજ છેલ્લા ત્રણ વર્ષ દરમ્યાન સરકારી નૌકરી માં નિયુક્ત થયેલ 40 કર્મયોગીઓ ને સન્‍માનિત કરવામાં આવ્યા હતા.અ! ઉપરાંત શ્રી વિનુભાઇ ઉકાભાઇ કુવાડેય॥ સિહોર ના આર્થિક સહયોગ દ્વારા આહીર સમાજ ના સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા વિધાર્થી ભાઈઓ તથા બહેનો માટે નિઃશુલ્ક સ્પર્ધાભક પરીક્ષાવર્ગનુ છ મહિના નું આયોજન કરી 97 વિધાર્થીઓ ને ભાવનગર ની ખ્યાતનામ ફેકલ્ટી દ્વારા તાલીમબ.દ્ર કરવામાં આવ્યા હતા જે વિનુભાઈ ઉકાભાઇ ફુવાડિયા ની સમાજ પ્રત્યે ની નિષ્ટા ને લક્ષ માં રાખી તેમનેપણ સન્માનપત્ર દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા. આહીર સમાજ સેવા ટ્રસ્‍ટ સિહોર દ્રારા આહીર સમાજ ના વિધાર્થીઓ માટે છેલ્લા પાંચ વર્ષ થી ચાલીસ હજાર નોટબકો નું રાહતદરે જે વિતરણ કરવામાં આવિ રહ્યું છે તે બદલ આહીર સમાજ સેવા ટ્રસ્‍ટ સિહોર ને સન્માનિત કરવામાં આવ્યું હતું.તેમજ મેરાભાઈ બર્બસીયા ને સમાજ ના કાર્ય માટે હમેશા શ્રી ક્રિષ્ના પાર્ટી પ્લોટ ખાતે નિઃશુલ્ક વ્યવસ્થા કરવા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા.આજ ના દિવસે આહીર સમાજ ના વિધ્યાર્થીઓ ને જ્ઞાતિ ના આગેવાનો દ્રારા તેમજ સરકારી વિભાગ મા ઉચ્ચ સ્થાન પર બિરાજેલ યુવાનો દ્રારા પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરૂ પાડવામાં આવ્યું હતું.આ કાર્યક્રમ માં શ્રી રામભાઈ સાંગા(જિલ્લા પ્રમુખ આહીર સમાજ), શ્રી રઘુભાઇ હુબલ(પ્રદેશમંત્રી ભાજપ), શ્રી મહેશભાઈ ખમળ;જ્ઞાતિ પટેલ), શ્રી જયેશભાઇ ડાંગર(સેક્શન ઓફિસર ગાંધીનગર), શ્રી નિકુલભાઈ કોતર(પ્રોફેસર સરકારી કોલેજ ઝઘડીયા), શ્રી રસીલાબેન લાડુમોર(ચીફ એન્જીનીયર સિહોર નગરપાલિકા) શ્રી વિજયભાઈ ધ્રાંગુ(99। શ્રી સોનગઢ) શ્રી નાથાભાઈ ડાંગર,શ્રી મૈયાભાઈ ડાંગર શ્રી વશરામભાઇ ચાવડા, શ્રી દાનાભાઇ ક્ુવાડિયા, ડૉ.મુળજીભાઈ હુંબલ, શ્રી ધીરુભાઈ ડાંગર(બીજનીગમ ઓફિસર), શ્રી જસાભાઈ કુવાડિયા, શ્રી માસાભાઇ ડાગર, શ્રી મિલનભાઈ કુવાડિયા( જિલ્લા પ્રમુખ પત્રકારસંઘ) , શ્રી લખમણભાઈ ડાંગર, શ્રી કાળુભાઇ ડાંગર,શ્રી રામભાઈ ચાવડા, શ્રી હામાભાઈ ખમળ, શ્રી ગોવિંદભાઈ હુંબલ, શ્રી મહેશભાઈ ડાંગર, શ્રી મનુભાઈ ચાવડા, શ્રી ગગજીભાઈ ડાંગર, શ્રી ડાયાભાઈ ડાંગર, શ્રી હિરેનભાઈ ફુવાડિયા,શ્રી રૈલેષભાઈ હુંબલ, શ્રી અશોકભાઈ હીલળપત્રકાર), શ્રી લાખાભાઈ કુવાડિયા, શ્રી હમીરભાઈ હુંબલ, શ્રી મયુરભાઈ ડાંગર, શ્રી જગાભાઈ કુવાડિયા, શ્રી સહદેવભાઈ ડાંગર તથા બહોળા પ્રમાણ માં વિધાર્થીઓ અને વાલિઓ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર કાર્યક્રમ ના. આયોજન માટે આહીર સમાજ કર્મયોગી સંગઠન દ્વારા જહેમત ઉઠાવવામાઆવી હતી
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Bihar Politics: Bihar के मंत्री बोले- जो अपराधी अवैध बंदूक लेकर चलेगा, उसे मार दी जाएगी गोली...
Bihar Politics: Bihar के मंत्री बोले- जो अपराधी अवैध बंदूक लेकर चलेगा, उसे मार दी जाएगी गोली...
Muktasar: डॉक्टर की पत्नी ने की पति की हथौड़े से हत्या, पुलिस को गुमराह करने के लिए बनाई थी लूट की झूठी कहानी
गांव बुर्ज सिधवां में आरएमपी डॉक्टर की हत्या कर 30 हजार रुपये लूटने के मामले को जिला पुलिस ने 72...
राजस्थान में 23,820 पदों पर होने वाली भर्ती रद्द:तीसरी बार हुई कैंसिल; 7 दिसंबर को निकलने वाली थी लॉटरी
राजस्थान के लाखों युवाओं का इंतजार और बढ़ गया है। स्वायत्त शासन विभाग की ओर से 23 हजार 820 पदों...
चापरमुख वि वि हंसरीया हायरसेकेंडरी शाखा का ३०वां स्थापना दिवस मना।
गीतों से मुखरीत, स्मृति रोमंथन किया वर्तमान और पुर्व विद्यार्थी, शिक्षक ।
चापरमुख का एक मात्र उच्च शिक्षा अनुष्ठान चापरमुख वि वि हंसरीया उच्चतर माध्यमिक विद्यालय की उच्च...
নাজিৰাৰ কল্পনা বুঢ়াগোহাঁইক কৃতি শিক্ষয়িত্ৰী বঁটা ।
শিৱসাগৰ জিলা প্ৰশাসন আৰু শিক্ষা বিভাগৰ সৌজন্যত শিৱসাগৰত আয়োজিত ৬১ সংখ্যাক শিক্ষক দিৱসত নাজিৰা...