વર્લ્ડ મેન્ટલ હેલ્થ ડે ૨૦૨૨ સપ્તાહના ભાગરૂપે સરકારી પોલિટિક્સ પોરબંદર ખાતે શ્રી ભાવસિંહજી જનરલ હોસ્પિટલ પોરબંદર DMHP NCD Cell ના ક્લિનિકલ સાયકોલોજિસ્ટ  મનિષકુમાર મારુ ચિફ ગેસ્ટ તરીકે હાજર રહ્યા હતા અને મનોરોગ પર એક વ્યાખ્યાન આપ્યુ હતું જેમા સોશિયલ વર્કર  હેતલબેન મોઢા પણ ઉપસ્થિત રહ્યા હતા. અને સહકાર કર્યો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા મા સરકારી પોલિટિક્સ પોરબંદરના ફેકલ્ટીઝ પ્રીન્સીપાલ અને સિવિલ એન્જિનિયરિંગ ના એચ.ઓ. ડી. ડૉ.વી.પી કુકડીયા સાહેબ તરફથી સહકાર સાંપડ્યો હતો.