ચાલુ વર્ષે ચોમાસુ  નિષ્ફળ જતા ખેડૂતોને નુકસાન ગયેલ હોય  સમયસર  રાયડા નું વાવેતર અને ઘાસચારાનું  ઉત્પાદન થઈ શકે એ માટે નર્મદાનું પાણી ખેડૂતોને મળી રહે તે માટે વાવના ધારાસભ્ય શ્રી  પત્ર લખી કરી રજૂઆત