ખંભાતના ફતેહ દરવાજા ખાતે રહેતો ૩૩ વર્ષીય યુવક ગુમ થયો છે.ફતેહ દરવાજા ખાતે રહેતો મહેશ પરસોત્તમભાઈ બારૈયા ઘરેથી કડીયા કામે જઉં છું તેમ કહી નીકળ્યો હતો.પરંતુ ઘરે પરત ન આવતા પરિવારજનોએ શોધખોળ હાથ ધરી હતી.જેમાં પણ નિષફળતા મળતા અંતે પોલીસ મથકે ગુમ થયેની ફરિયાદ નોંધાવી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બનાસકાંઠા માં વહેલી સવારે ભૂકંપ નો આંચકો અનુભવાયો...
બનાસકાંઠા માં ભૂકંપ નો આચકો અનુભવાયો...
ડીસા, પાલનપુર દાંતીવાડા સહિત જિલ્લા માં...
वायनाड के मुद्दे पर तेजस्वी सूर्या ने राहुल गांधी को घेरा,वही राहुल और प्रियंका आज वायनाड के लिए हुए रवाना
केरल के वायनाड में हुए लैंडस्लाइड की वजह से जबरदस्त तबाही मची है। अब तक 167 लोगों की मौत हो चुकी...
બિશ્નોઇ ગેંગને ફ્લેટ ભાડે અપાવનારની ધરપકડ કરાઈ
સુરેન્દ્રનગરમાં આવેલા ફ્લેટમાંથી એલસીબીની ટીમે અક્ષય રામકુમાર ડેલુ અને અંકિત વિષ્ણુરામ બિશ્નોઇની...