વાંકાનેર ભાટિયા સોસાયટીમાં યોજાયેલ ગરબીમાં સર્જીક્લ સ્ટ્રાઈકની ઝાંખીવાંકાનેર ભાટિયા સોસાયટીમાં યોજાયેલ ગરબીમાં સર્જીક્લ સ્ટ્રાઈકની ઝાંખી

વાંકાનેર ભાટિયા સોસાયટી ખાતે નર્મદેશ્વર મહાદેવ મિત્ર મંડળ દ્વારા નવરાત્રી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને તેમાં બાળાઓ દ્વારા જુદાજુદા રાસ લોકોની સમક્ષ રજૂ કરવામાં આવતા હોય છે તેની સાથો સાથ સર્જીકલ સ્ટ્રાઈક અને શહીદોને નમનનો કાર્યક્રમ યોજાયો હતો અને આ તકે ઘણા લોકો હાજર રહ્યા હતા અને બાળાઓ દ્વારા જે કૃતિઓ રજૂ કરવામાં આવી હતી તેને લોકો બિરદાવેલ છે