October 2, 2022 આજ રોજ વોર્ડ નં ૮ ના જેતલપુર હરિજનવાસમાં વડોદરા ના માનનીય મેયર શ્રી કેયુરભાઈ રોકડિયા, કોર્પોરેટર શ્રી ઓ , કાર્યકર્તાઓ, ફરીયા ના વડીલો,આગેવાનો, બેહનો વગેરે ની ઉપસ્થિતિ માં પેવર બ્લોક નાખવાનું ખાત મુર્હૂત કરવામાં આવ્યું.