સિહોર શ્રી મારું કંસારા કેળવણી મંડળ દ્વારા તેજસ્વી તારલાઓઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ યોજાયો સિહોર શ્રી મારું કંસારા જ્ઞાતિ ટ્રસ્ટ તેમજ કેળવણી મંડળ દ્વારા વર્ષ:૨૦૨૦-૨૦૨૧ ના તેજસ્વી તારલાઓને સન્માનિત કરવાનો કાર્યક્રમ ભાવનગરના સિહોર ખાતે યોજાયો હતો. સિહોરના નિવૃત્ત નાયબ મામલતદાર અને જ્ઞાતિ રત્ન એવાં રમણીકભાઇ પરમારના અઘ્યક્ષ સ્થાને દીપ પ્રાગટ્ય કરીને શરૂ કરવામાં આવ્યો હતો. સિહોર શ્રી મારું કંસારા સમાજના સર્વશ્રેષ્ઠ પ્રમુખ તરીકે સ્વ.નલીનભાઇ પવારે કોરોના કાળમાં સમાજની અદભુત સેવા કરીને સમાજનું નામ રોશન કર્યું હતું. કોરોનાની સેવા કરતાં કરતાં તેઓ પણ કોરોનામાં સપડાયાં હતાં અને તેઓ પોતાને બચાવી શક્યા નહોતાં. આ ઉપરાંત સમાજના અન્ય સેવાભાવી લોકો જે કોરોના કાળમાં મૃત્યુ પામ્યાં છે તેઓને અંજલિ આપવામાં આવી હતી. સ્વ.નલીનભાઇ પવારનો કાર્યભાર પ્રમુખ તરીકે હાલ કાર્યકારી પ્રમુખ તરીકે હરીશભાઈ પવારને સોંપવામાં આવ્યો હતો. સમાજ તરફથી અને દાતાઓના દાન થી તેજસ્વી તારલાઓ શિક્ષણ, સ્પોર્ટ્સ,ચિત્ર સ્પર્ધા,સહિત હરીફાઈઓમાં અગ્રેસર રહી નંબર પ્રાપ્ત કરેલ હોય તેવાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહક ઇનામો આપવામાં આવ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા જ્ઞાતિના પ્રમુખશ્રી હરીશભાઈ પવારની આગેવાની હેઠળ ,ટ્રસ્ટીશ્રીઓ, કારોબારી સભ્યો,સમસ્ત જ્ઞાતિજનો દ્વારા સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન મનીષ પરમાર અને કમલેશ પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા મહિલાઓએ નદીએ પહોંચી મા દશામાની પ્રતિમાઓનુ વિસર્જન કરી હર્ષભેર વિદાય
મા દશામાના વ્રતની પૂર્ણાહુતિ થતા મહિલાઓએ નદીએ પહોંચી મા દશામાની પ્રતિમાઓનુ વિસર્જન કરી હર્ષભેર વિદાય
Sawan 2023: सावन के महीने में पड़ने वाले हैं ये व्रत और त्योहार। Somvar Vrat। Rakshabandhan। Teej
Sawan 2023: हिंदू धर्म में सावन के पवित्र महीने को विशेष महत्व दिया गया है यह महीना भगवान शिव को...
Haryana News: Karnal का एक किसान लोगों को पराली न जलाने के लिए कर रहा है जागरूक | Stubble Burning
Haryana News: Karnal का एक किसान लोगों को पराली न जलाने के लिए कर रहा है जागरूक | Stubble Burning
पूरा का पूरा मेडिकल स्टोर है भिंडी का पानी, रोजाना पीने से डायबिटीज से लेकर हार्ट डिजीज तक से होगा बचाव
भिंडी, जिसे ओकरा और लेडीफिंगर के नाम से भी जाना जाता है, कई लोगों की पसंदीदा सब्जियों में से एक...
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાતથી ખુશ નથી
બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો સરકારે બે કલાક વધુ વીજળી આપવાની જાહેરાતથી ખુશ નથી