ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર એલસીબી પોલીસે સિહોરના વળાવડ ગામે ખુલ્લામાં હારજીત નો ગંજીપાનો જુગાર રમતા 3 શકુનિઓ ને ઝડપી પાડી રૂ.31100/નો મુદ્દામાલ જમ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સિહોર વળાવડ ગામે પ્લોટ વિસ્તાર મોમાઈ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ત્રણ શખ્સોને રોકડ રકમ ગંજી પાના સહિત રૂ 31100 સાથે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Breaking News: Delhi में Congress को फिर बड़ा झटका, Naseeb Singh और Neeraj Basoya ने पार्टी छोड़ी
Breaking News: Delhi में Congress को फिर बड़ा झटका, Naseeb Singh और Neeraj Basoya ने पार्टी छोड़ी
'शिंदे एंड पार्टी अगले चुनाव में खो देगी अस्तित्व', जयंत पाटिल बोले- महाराष्ट्र में MVA बनाम BJP ही होगा
महाराष्ट्र राकांपा अध्यक्ष जयंत पाटिल ने शनिवार को महाराष्ट्र के सीएम एकनाथ शिंदे और उनकी...
Amarnath Yatra 2024 को लेकर Jammu Kashmir के LG Manoj Sinha का बयान कहा 'तैयारियां पूरी..' | Aaj Tak
Amarnath Yatra 2024 को लेकर Jammu Kashmir के LG Manoj Sinha का बयान कहा 'तैयारियां पूरी..' | Aaj Tak
બિહારમાં ઝેરી દારૂનો કહેર, છપરામાં 13, વૈશાલીમાં 3ના મોત
બિહારમાં નકલી દારૂનો કહેર અટકવાનું નામ નથી લઈ રહ્યો. વૈશાલી જિલ્લામાંથી ત્રણ લોકોના શંકાસ્પદ...