ભાવનગર અને ગ્રામ્ય વિસ્તારોમાં પ્રોહિબિશન અને અસામાજિક પ્રવૃતિઓ નાથવામાં પોલીસની સક્રિયતા સામે બુટલેગરો અને જુગારીઓમાં ફફડાટ ફેલાયો છે ભાવનગર એલસીબી પોલીસે સિહોરના વળાવડ ગામે ખુલ્લામાં હારજીત નો ગંજીપાનો જુગાર રમતા 3 શકુનિઓ ને ઝડપી પાડી રૂ.31100/નો મુદ્દામાલ જમ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી ભાવનગર એલસીબી પોલીસને મળેલી બાતમીના આધારે એલસીબી ટીમે સિહોર વળાવડ ગામે પ્લોટ વિસ્તાર મોમાઈ માતાના મંદિર પાસે ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ગંજી પાનાનો જુગાર રમતાં ત્રણ શખ્સોને રોકડ રકમ ગંજી પાના સહિત રૂ 31100 સાથે ઝડપી પાડી ત્રણેય વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
આઓ ગાંવ ચલે પ્રોગ્રામ અંતર્ગત રોગ નિદાન કેમ્પ યોજાયો
તારીખ 13 7-2023 ના રોજ" આવો ગાંવ ચલે " પ્રોગ્રામ અંતર્ગત ખેડબ્રહ્મા આઈ .એમ .એ .દ્વારા દત્તક લીધેલ...
'कांग्रेस की खुद की वारंटी एक्सपायर, अब उसकी गारंटी पर कोई विश्वास नहीं करेगा', पीएम मोदी ने किया कटाक्ष
नई दिल्ली, कर्नाटक विधानसभा चुनाव के निकट आते ही सभी पार्टियों ने अपना प्रचार अभियान...
माथाडींच्या नावावर वसुली करणाऱ्यांना जेलमध्ये टाकणार! ।नवी मुंबई। उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
माथाडींच्या नावावर वसुली करणाऱ्यांना जेलमध्ये टाकणार! ।नवी मुंबई। उपमुख्यमंत्री देवेंद्र फडणवीस
पटटे जारी करने की मांग को लेकर कलक्टर से मिले पार्षद
बूंदी। भारतीय जनता पार्टी जिलाध्यक्ष सुरेश अग्रवाल की अगवाई में भाजपा पार्षदो के प्रतिनिधीमंडल ने...
कुवैत अग्निकांड में 40 भारतीयों की मौत, 30 से ज्यादा घायल, शवों की नहीं हो सकी पहचान
नई दिल्ली। कुवैत की एक इमारत में बुधवार की सुबह आग लगने से 49 लोगों की मौत हो गई और 30 अन्य घायल...