આજે 2જી ઓક્ટોબર,

ગાંધીજી તથા લાલબહાદુર શાસ્ત્રીજીની જન્મ જયંતિ..દેશની સેવામાં જીવન સમર્પિત કર્યું..

મનુ મહારાજ આપે પણ સમાજ સેવામાં સમગ્ર જીવન સમર્પિત કર્યું છે...

આજે આપના જન્મદિને ખૂબ ખૂબ હૃદયના ભાવથી જન્મદિનની શુભકામનાઓ પાઠવતા હર્ષ અને ગૌરવ અનુભવું છું.ઈશ્વર આપને શ્રેષ્ઠ આરોગ્ય,આયુષ અને ઐશ્વર્ય પ્રદાન કરે તેવી પ્રાર્થના..

આપ દંપતિ હંમેશા ખુશ રહો,આ.સૌ.ભારતીબેનનો સાથ હંમેશા મળતો રહે,માતાજી આપના વરદ્દ હસ્તે અનેક સેવાના કાર્યો અવિરત થતા રહે તેવી શુભેચ્છઓ....અભિનંદન..

-દિલીપભાઈ ભટ્ટ,ગૌતમભાઈ બ્રહ્મભટ્ટ,કાંતિભાઈ મોજીદ્રા,ચેતનાબેન પટેલ તથા પરિવાર..