સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ব্ৰহ্মপুত্ৰৰ গৰাখহনীয়াই ভয়ংকৰ ৰূপ ধাৰণ কৰিছে । খহনীয়াত জাহ গৈছে বহু ঘৰবাৰী।
মৰিগাঁৱৰ লাহৰীঘাট কাঠনিত বুঢ়া লুইতৰ ভয়ংকৰ খহনীয়া। প্ৰতি দিনেই চপৰা -চপৰে খহিছে লুইতৰ গড়া। লুইতৰ...
AMBAJI/ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓ ના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી મહામેળાનો વિધિવત પ્રારંભ..
ઇતિહાસમાં પ્રથમ વખત આદિવાસી દિકરીઓના હસ્તે આનંદ ઉત્સાહ અને ભક્તિમય માહોલમાં અંબાજી ભાદરવી...
Property Guru | चुनाव के बीच प्रोपर्टी बाजार में निवेश करना सही फैसला है? | Pune | Maharashtra
Property Guru | चुनाव के बीच प्रोपर्टी बाजार में निवेश करना सही फैसला है? | Pune | Maharashtra