સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
टैक्स बार एसोसिएशन कोटा की इनकम टैक्स एवं जीएसटी पर सेमिनार आयोजित
टैक्स बार एसोसिएशन कोटा की ओर से शनिवार को होटल सेवन डब्लू में इनकम टैक्स एवं जीएसटी पर सेमिनार...
राज्य सरकार मुळे फॉक्सकॉन महारष्ट्र मधून पळवला..
नेभळट राज्य सरकार मुळे फॉक्सकॉन महारष्ट्र मधून पळवला..
Himachal Election Results 2022 LIVE: हिमाचल में पहली सीट का आया नतीजा, मंडी के सुंदरनगर से BJP के राकेश कुमार जामवाल जीते
हिमाचल में 68 निर्वाचन क्षेत्रों में 412 उम्मीदवारों की किस्मत का आज फैसला होगा। सुबह 8 बजे से 68...
શ્રાવણ માસ અંતર્ગત જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે હથિયાર બંદીનું જાહેરનામું
તા.૨૯/૦૭|૨૦૨૨ થી તા.૨૭/૦૮/૨૦૨૨ સુધીના સમયગાળા દરમ્યાન હિન્દુ સમુદાયનો પવિત્ર શ્રાવણમાસ શરૂ થનાર...
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!
Haryana New CM: Vidhan Sabha में CM Saini ने पूर्व CM Manohar की सदन में की जमकर तारीफ!