સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સેવા સહેલી નથી.. સત્ય ઘટના..
તા :- ૦૩/૦૬/૨૩ ને શનિવાર ના રોજ એક ફોન આવ્યો કે એક આદિવાસી મજુર ની ડેડ બોડી દાહોદ જિલ્લાના...
જિલ્લા કક્ષાનો એપ્રેન્ટિસ પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાયો
દાહોદ ખાતે જિલ્લા કક્ષાનો એપ્રેન્ટીસ-પ્લેસમેન્ટ ભરતી મેળો યોજાયો : ૬૦ તાલીમાર્થીઓની પ્રાથમિક...
ડીસા ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોર એ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું
ડીસા ઠાકોર સમાજના આગેવાન લેબજીભાઈ ઠાકોર એ અપક્ષ ઉમેદવારી ફોર્મ ભર્યું
અકોટા વિસ્તારના બીટા ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ જામી 2022 | Spark Today News Vadodara
અકોટા વિસ્તારના બીટા ગરબા મહોત્સવમાં ગરબાની રમઝટ જામી 2022 | Spark Today News Vadodara
ખંભાળિયામાં 15 લાખની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર
JUNAGADH : ખંભાળિયામાં 15 લાખની ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર