સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ઘોઘા ગામના અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બુથ પર ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કરાયું
ઘોઘા ગામના અલગ અલગ વિસ્તારોમાં પોલિયો બુથ પર ૦ થી ૫ વર્ષના બાળકોને પોલિયો રસીકરણ કરાયું
6 जनगोष्टि द्वारा असम बन्द के दौरान सोनारी से चार व सापेख़ाति से 4 लोग गिरफ्तार
*6 जनगोष्टि द्वारा असम बन्द के दौरान सोनारी से चार व सापेख़ाति से 4 लोग गिरफ्तार* 6 जनगोष्टि...
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના પ્રમુખ અરવિંદભાઈ કેજરીવાલ નું આપના હોદ્દેદારોએ વિશેષ સ્વાગત કર્યું
દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી ના પ્રમુખ અરવિંદભાઈ કેજરીવાલ આવી પહોંચ્યા છે તેઓ બપોરે...
જિલ્લામાં ગૌમાતાની વહારે ક્ષત્રિય સમાજમાં જેઠવા રાજપુત અને રાજશાખા પરિવાર મેદાને ઉતર્યા
જિલ્લામાં ગૌમાતાની વહારે ક્ષત્રિય સમાજમાં જેઠવા રાજપુત અને રાજશાખા પરિવાર મેદાને ઉતર્યા
Vivo X200 सीरीज जल्द मारेगी ग्लोबली एंट्री, 200MP कैमरा और 6000 mAh बैटरी से होगी लैस
Vivo X200 सीरीज का ग्लोबल लॉन्च कन्फर्म हो चुका है। कुछ दिन पहले ही इसे चाइना में लॉन्च किया गया...