સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जप्त मालमत्तेचा बँक मॅनेजरनेच केला अपहार; लोणीकंद पोलीस ठाण्यात गुन्हा दाखल
जप्त केलेल्या मालमत्तेवर अस्तित्वात नसलेली सुरक्षा एजन्सी नेमल्याचे दाखवून त्यांच्या...
অজস্ৰ গুণমুগ্ধক কন্দুৱাই চিৰদিনৰ বাবে গুচি গল প্ৰাক্তন আলফা নেতা বিত্ত সম্পাদক, জেনেৰেল মেজৰ জীৱন মৰাণ
তিনিচুকীয়া জিলাৰ কাকপথাৰৰ ওৱন গাঁওৰ গুণত ডাঙৰীয়া ওৰফে জীৱন মৰাণ ওৰফে জীৱন অসমৰ শনিবাৰে সন্ধিয়া...
રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ત્રણ દિવસ સુધી આંગણવાડીની બહેનો પોતાની માગણીઓને લઈને હડતાલ પર
રાજકોટ જિલ્લાના ધોરાજીમાંથી ત્રણ દિવસ સુધી આંગણવાડીની બહેનો પોતાની માગણીઓને લઈને હડતાલ પર
Muthoot Microfin FY24 Updates: Q4 में कैसे रहेंगे कंपनी के नतीजे?, कैसा है Business Outlook?
Muthoot Microfin FY24 Updates: Q4 में कैसे रहेंगे कंपनी के नतीजे?, कैसा है Business Outlook?
বৰটিমনত অনুষ্ঠিত হবলগীয়া কৰম পৰৱৰ কাৰ্যসূচীৰ সালসলনি
সদৌ আদিবাসী চাহ জনজাতি জাগৰণ সন্থা চমুকৈ আটজাৰ উদ্যোগত অহা ২৬ চেপ্তেম্বৰত আয়োজন কৰা কৰম...