સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  আব্দুল কালামৰ মৃত্যু বাৰ্ষিকীঃ কোবিন্দ গ’ল, মুৰ্মু আহিল... কিন্তু কালামে এতিয়াও হৃদয়ত শাসন কৰি আছে 
 
                      নতুন দিল্লীঃপ্ৰাক্তন ৰাষ্ট্ৰপতি ড০ এ পি জে আব্দুল কালামৰ জনতাৰ হৃদয়ত এক সুকীয়া স্থান আছে।...
                  
   *आल्पसंख्यांक विकास निधी अंतर्गत मा.आ.विजय भांबळे यांच्या हस्ते विविध कामांचे उद्घाटन करण्यात आले* 
 
                       
जनता न्यूज 24 तास साठी जिंतूर प्रतिनिधी
जिंतूर :- २६ सप्टेंबर, अल्पसंख्यांक बहुल ग्रामीण...
                  
   સુરેન્દ્રનગરમાં ગૌરક્ષકોએ પાંચ વાહનોને રોકતા 115 ગૌવંશ મળી આવ્યા :ક્રૂરતા પૂર્વક બાંધેલી 20થી વધુ ગાયો અને વાછરડાના કમકમાટી ભર્યા મોત નીપજ્યા 
 
                      સુરેન્દ્રનગરના મૂળીના રાણીપાટ ગામ પાસે ગૌરક્ષકોએ પાંચ આઈસરને રોકી તપાસ કરતા 115 ગૌવંશ મળી આવ્યા...
                  
   Hair Fall, Dandruff, Premature Greying & Hair Loss Control: Best Hair Oil 
 
                      Hair Fall, Dandruff, Premature Greying & Hair Loss Control: Best Hair Oil
                  
   મહુવાનાં બહારપરા વિસ્તારના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકયા,કુલ 9.29 લાખની ચોરી. 
 
                      મહુવાનાં બહારપરા વિસ્તારના રહેણાંકી મકાનમાં તસ્કરો ત્રાટકયા,કુલ 9.29 લાખની ચોરી.
                  
   
  
  
  
   
  