સુરેન્દ્રનગર શહેરના વડવાળા મંદિર દુધરેજ ધામ ખાતે યોજાયેલ નવરાત્રીમાં જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતે હાજરી આપી.હાલમાં હિન્દુ ધર્મના પવિત્ર તહેવાર નવરાત્રીનો ભવ્યતાથી ઉજવાઈ રહ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર શહેરમાં પણ અનેક જગ્યાઓ પર નવરાત્રી પર્વને પૂરી આસ્થા સાથે મનાવવામાં આવી રહ્યો છે ત્યારે દરેક ધાર્મિક સંસ્થાઓમાં પણ નવરાત્રીઓનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે ત્યારે સુરેન્દ્રનગર ના દુધરેજ વડવાળા મંદિર ખાતે નવરાત્રી મહોત્સવનું ભવ્ય આયોજન હાથ ધરવામાં આવ્યું છે અને બાળાઓ તેમજ વિદ્યાર્થી ઓ ગરબાએ ઘૂમી રહ્યા છે.ત્યારે સુરેન્દ્રનગર દુધરેજ વડવાળા મંદિરના મહંત શ્રી કનીરામ બાપુ તેમજ મુકુંદ સ્વામી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ અધિક્ષકને દુધરેજ વડવાળા મંદિર ખાતે યોજાતી નવરાત્રીમાં આમંત્રણ પાઠવ્યું હતું. અને જિલ્લા પોલીસ અધિક્ષક એ બાપુના આશીર્વાદ લીધા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બદામની ખેતી માટે એક એક માગદર્શિકા અને ટોચની જાતો, વાવેતર, નિંદણ અને લણણી
બદામ મોટાભાગે અમેરિકામાં ઉગાડવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં નિકાસ કરવામાં આવે છે, દરેક વ્યક્તિ...
ફતેપુરા: નાયબ મામલતદારની અધ્યક્ષતામાં ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભા યોજાઈ.
ફતેપુરા: નાયબ મામલતદારની અધ્યક્ષતામાં ફતેપુરા ગ્રામ પંચાયત ખાતે રાત્રી સભા યોજાઈ.
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
અંબાજી મહામેળામાં વિખ્યાત ગાયિકા કિંજલ દવેના સ્વરમાં માં અંબેની મહાઆરતી યોજાઈ..
કર્મચારી ઓ ની Vadodara મા મહારેલી નીકળી
કર્મચારી ઓ ની Vadodara મા મહારેલી નીકળી
CM Yogi Adityanath को मिली जान से मारने की धमकी,UP एटीएस समेत सभी एजेंसियों को किया गया सतर्क
यूपी के मुख्यमंत्री योगी आदित्यनाथ को जान से मारने की धमकी दी गई है। धमकी मिलने के बाद लखनऊ में...