બોટાદઃ શહેરના તુરખા રોડ વિસ્તારમાં સાત-આઠ વર્ષ અગાઉ સમળીયા હનુમાનજી મંદિર સુધીમાં એકપણ સાર્વજનિક નવરાત્રી મહોત્સવનું આયોજન થતું ન હતું. બોટાદવાસીઓ માત્ર શેરી ગરબાઓથી નવ રાત સુધી માતાજીના શકિત સ્વરૂપની આરાધનાનો કરતા હતા. કેટલાક સુખી સંપન્ન લોકો પાર્ટી પ્લોટમાં જઈને નવરાત્રીનાં આનંદ માણતા હતા.પરંતુ મધ્યમ અને સામાન્ય પરિવારના બહેનોને આર્થિક સંકળામણ, ટ્રેડિશનલ ડ્રેસ અને સામાજિક બંધનોને કારણે પાર્ટી પ્લોટમાં જવું શક્ય ન હતું.આ સમયે તુરખા રોડ ઉપર આવેલ ગોપાલનગરના જય અંબે યુવક મિત્ર મંડળના સભ્યોને મધ્યમ અને સામાન્ય વર્ગના બહેનોને હેરાનગતિ ન થાય એના માટે પોતાના વિસ્તાર ગોપાલનગરમાં જ પાર્ટી પ્લોટ જેવી મોટી ગરબી કરવાનો વિચાર આવ્યો. વર્ષ:૨૦૧૩-૧૪ થી આજદિન સુધી બહેનો દ્વારા પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને બે-તાળી,ત્રણ તાળી, રાસ, હિંચ વગેરે પ્રકારના ગરબાઓ લેવામાં આવે છે. ૧૫૦૦થી ૨૦૦૦ બહેનો એકસાથે મેદાનમાં રાસ લઈ શકે અને ૨૦૦૦ કરતા વધારે ભાઈઓ-બહેનો બહારથી રાસને નિહાળી શકે એવી વ્યવસ્થા કરવામાં આવેલ હતી. ઓરકેસ્ટ્રા ગ્રુપના સથવારે ઢોલીડા ઢોલ રે વગાડ મારે હીંચ લેવી છે ના તાલે નાની બાળાઓ અને મહિલા ગરબે રમ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anti-nationals must be brought to book : Chugh || Justifies registration of FIR against those who raised pro-Pakistan slogans
BJP national general secretary Tarun Chugh strongly condemned the elements which tried to invoke...
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Dynastic Rule Mufti, Abdullah,Gandhi families is close to decimation; BJP is new promise in J&K. with an impressive mandate of people : Chugh
BJP national general secretary Tarun Chugh said today that people of Jammu & Kashmir have...
মাজুলী ত কাৰাটে চেম্পিয়নশ্বিপা : মাজুলীৰ স্পৰ্টচ কাৰাটে ক্লাৱৰ সাফল্য
মাজুলী স্পৰ্টচ কাৰাটে ক্লাৱ (কায়াস্ত্ৰ) ৰ সফলতাঃ
মাজুলী জিলা কাৰাটে সন্থাৰ উদ্যোগত...
વીર નર્મદ યુનિવર્સિટી નો 54 માં પદવીદાન સમારોહ યોજાયો.
વીર નર્મદ યુનિ.નો ૫૪મો પદવીદાન સમારોહ
૫૦ વર્ષ બાદ ‘શિક્ષણની સેકન્ડ ઈનિંગ’: ૭૧...