માતાજીની ભકિત કરવાનું પાવનકારી મહાપર્વ એટલે આસો નવરાત્રી. આસો નવરાત્રીનો આજે પાંચમો દિવસ છે. સૌ ભાવિકો જગત જનનીની આરાધનામાં ઓતપ્રોત છે. ભાવિકો સમી સાંજ થતાં જ માતાજીની સ્તુતિ - દુહા - છેદ અને ગરબા ગાય છે... ખાલી ન કોઇ સ્થળ છે વિણ આપ ધારો... બ્રહ્માંડમાં અણુ અણુ મહિ વાસ તમારો... શકિત ન માપ ગણવા અગણિત માપો... મામ્ પાહિ ઓમ ભગવતી દુઃખ કાપો... નવરાત્રી એટલે શકિત અને આરાધનાનું પર્વ કહેવામાં આવે છે. કોરોના મહામારીના કારણે બે વર્ષ સુધી નવરાત્રી મોકૂફ રહી હોવાથી ખેલૈયાઓ નિરાશ જોવા મળ્યા હતા, જયારે બે વર્ષ બાદ આ વર્ષે ખેલૈયામાં હરખના ઘોડાપુર ઉમટયા છે શિક્ષણ શેત્રે સિહોરનું હૃદય ગણાતા જે જે મહેતા ગહસ સકલ ખાતે એક દિવસીય રાસ ગરબા યોજાયા હતા ઉપસ્થિત સૌ કોઈ બહેનો રાસ ગરબે ઝુમ્યા હતા ચુંદડી રાસ, ગાગર રાસ, રાધા-કૃષ્ણ રાસ, ખોડિયાર માતાજીનો રાસ, ટીપ્પણી રાસ, તાલી રાસ, મહિસાસુર રાસ સહિતના કલાત્મક રાસે ભારે આકર્ષણ જમાવ્યું છે. ગરબે ઘૂમતી વિધાર્થી બહેનોના રાસ નિહાળવા પણ મોટી સંખ્યામાં બહેનો ઉમટી પડી હતી સમગ્ર આયોજનને દીપાવવા, અશ્વિનભાઈ ગોરડિયા, ભરતભાઇ મલુકા, પત્તાબેન મહેતા, ઇલાબેન જાની ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમને સફળ બનાવવા ગલ્સ સ્કૂલ સ્ટાફે ભારે જહેમત ઉઠાવે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Andhra Pradesh News: विशाखापट्टनम पोर्ट पर हादसा, नाव में लगी आग, समुद्र में कूदकर लोगों ने बचाई जान
Andhra Pradesh News: विशाखापट्टनम पोर्ट पर हादसा, नाव में लगी आग, समुद्र में कूदकर लोगों ने बचाई जान
શું એકનાથ આદિત્યની સફર ફ્લોપ કરશે? હવે ઠાકરે વિરુદ્ધ શિંદે 3 જિલ્લામાં
મહારાષ્ટ્રમાં, શિંદે વિ ઠાકરેનું દ્રશ્ય હવે ત્રણ જિલ્લામાં જોઈ શકાય છે. વાસ્તવમાં યુવા સેના...
कमजोर पाचन तंत्र को तुरंत मजबूत कैसे बनाएं? Improve Digestive System Naturally
कमजोर पाचन तंत्र को तुरंत मजबूत कैसे बनाएं? Improve Digestive System Naturally
रोटरी क्लब सेंट्रल का शिक्षक दिवस समारोह आयोजित
रोटरी क्लब सेंट्रल की ओर से गुरुवार को राजकीय बालिका स्कूल कुन्हाड़ी पर शिक्षक दिवस समारोह आयोजित...
परभणी जिल्ह्याच्या विकासाकरीता मुख्यमंत्री एकनाथ शिंदे यांनी केल्या घोषणा*
परभणी, दि.१७ : मराठवाडा मुक्ती संग्राम दिनानिमित्त
मुख्यमंत्री एकनाथ शिंदे औरंगाबाद येथे...