પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম
মাধৱদেৱৰ তিৰোভাৱ তিথিত শ্ৰী শ্ৰী এলেঙি নৰসিংহ সত্ৰত আই সকলৰ পুৱা নাম আজি মহাপুৰুষ মাধৱদেৱৰ ৪২৬...
#ambaji 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન..!
#ambaji 3 લાખ 25 હજાર કિલો મોહનથાળ પ્રસાદનું આયોજન..!
Saurabh Bhardwaj ने Kangana Ranaut को लेकर BJP पर साधा निशाना | Delhi Politics | Farmers Protest
Saurabh Bhardwaj ने Kangana Ranaut को लेकर BJP पर साधा निशाना | Delhi Politics | Farmers Protest
Yamaha Motor India ने MotoGP 2023 इंस्पायर्ड R15M और MT-15 V2.0 को किया लॉन्च, जानिए कीमत और खासियत
Yamaha Motor India ने आज भारत में मोटोजीपी 2023 से पहले मॉन्स्टर एनर्जी यामाहा मोटोजीपी एडिशन...