પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Hatchback Cars: October 2024 में रही इन हैचबैक कारों की मांग, टॉप-5 में शामिल हुईं Maruti और Hyundai की कारें
देश में एसयूवी सेगमेंट के साथ ही कई और सेगमेंट की कारों की मांग रहती है। इनमें सेडान से लेकर...
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
ધોરાજીમાં તેજા બાપાની જગ્યામાં ગણપતિ સ્થાપના કરવામાં આવી
ढोल-नगाड़ों के साथ Rahul Gandhi से मिलने पहुंचे समर्थक, नाचते-गाते आए नजर
ढोल-नगाड़ों के साथ Rahul Gandhi से मिलने पहुंचे समर्थक, नाचते-गाते आए नजर
મહેમદાવાદ સ્ટેશન ચોકી ના નવનિયુક્ત પી.એસ.આઇ સાથે પોલીસ સ્ટાફ મળી પવિત્ર આઠમના દિવસે હવન....!!!!
દેવનગરી મહેમદાવાદ શહેર સ્ટેશન પોલીસ ચોકી ના નવનિયુક્ત પી.એસ.આઇ. ડી. કે. રાઠૉડ તેમજ પોલીસ સ્ટાફ...
કચ્છના નાના રણમાં આજથી ઘુડખર અભ્યારણ જોવા પ્રયટક માટે ખુલ્લું મુકાયું
કચ્છના નાના રણમાં આજથી ઘુડખર અભ્યારણ જોવા પ્રયટક માટે ખુલ્લું મુકાયું