પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકાના રાણાકંડોરણા વાડી વિસ્તાર અને ભઠ્ઠી વિસ્તારમાં રહેતા ખેડૂતોને ઉપરવાસના વિસ્તારમાંથી ભારે વરસાદના કારણે છેલ્લા ત્રણ મહીનાથી ઘણા સમયથી પાણી ખેતરમા વહેતું હોવાથી ત્રણ વખતથી વાવેતર નિષ્ફળ ગયું હોય અને આવી હાલત છેલ્લા ૧૦ વર્ષથી આ સમસ્યા હોય અને અનેક વખત રાજકીય આગેવાનો અને સરકારી અધિકારીઓઓને રજૂઆત કરવા છતાં આ વાત કોઈ ધ્યાને લેતા ના હોય ત્યારે કંટાળીને જિલ્લા કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાને ટેલિફોનથી જાણ કરાતા ત્યાં સ્થળ ઉપર પહોંચી પરિસ્થિતિ જાણી તેઓને આશ્વસન આપીને તાત્કાલિક પૂરતા પ્રયત્નો કરવામા આવશે અને જો હાલમાં પ્રયત્નો કરવાથી પરિણામ નહિ નીકળે તો આગામી ૨૦૨૨ માં નાથાભાઈ ઓડેદરા એ પણ ઉમેદવારી કરી છે અને કોંગ્રેસની સરકાર બનતા જ તમારી સમસ્યાનું ૧૦૦% નિવારણ લાવીશ તેવું પોરબંદર જિલ્લા કોંગ્રેસ પૂર્વ પ્રમુખ નાથાભાઈ ઓડેદરાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Parliament Session: Lok Sabha में AIMIM MP Syed Imtiaz Jaleel का BJP पर तंज | Owaisi | Chandrayaan
Parliament Session: Lok Sabha में AIMIM MP Syed Imtiaz Jaleel का BJP पर तंज | Owaisi | Chandrayaan
કોંગ્રેસ ના જયદીપસિંહ ગોહેલે ગેડ ને મુદ્દે સરકાર ને વિચારણા કરવી જોઇએ
ગુજરાતમાં છેલ્લા ઘણા મહિનાઓથી પોલીસના ગ્રેડ પેનો મુદ્દો ખૂબ ચર્ચામાં છે સિહોરના વતની અને અમદાવાદ...
ছেইণ্ট-গোবেইন ভাৰতৰ গুৱাহাটীত একচেটিয়া 'মাইহোম' বিপনী মুকলি
আজিৰ খবৰ, গুৱাহাটী, ৩১ জুলাই, ২০২২ : ছেইণ্ট-গোবেইনৰ উদ্দেশ্য হৈছে "বিশ্বক এক উন্নত ঘৰ তৈয়াৰ কৰা"...
जम्मू-कश्मीर के कठुआ में मुठभेड़ में पाकिस्तानी आतंकवादी ढेर, एक पुलिसकर्मी शहीद
जम्मू-कश्मीर के कठुआ जिले में जारी अभियान में एक पाकिस्तानी आतंकवादी मारा गया। अभियान में...
અમદાવાદ ખાતે યોજાયેલ સીનેલાઈફ ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી કલાકારો, પ્રોડ્યુસર,કલા કસબીઓ જોડાયા.
અમદાવાદ ખાતે યોજાયેલ સીનેલાઈફ ગુજરાતી ફિલ્મ એવોર્ડમાં ગુજરાતી કલાકારો, પ્રોડ્યુસર,કલા કસબીઓ જોડાયા.