સિહોર નજીક ભાવનગર વલ્લભીપુર હાઈવે પર ઘાંઘળી ગામ પાસે આજે બપોરના સુમારે ડમ્પર અને બાઈક વચ્ચે સર્જાયેલ ગમખ્વાર અકસ્માતમાં એક યુવાનનું કરૂણ મોત નિપજ્ય્‌ છે બનાવને લઈ અરેરાટી વ્યાપી છે સિહોરન્ય રોડ રસ્તાઓ પર બેફામ બનીને દોડી રહેલા ડમ્પરો યમરાજ બન્યા છે કોઇપણ જાતના નિયમોની પરવા કર્યા વગર બેફામ દોડતા ડમ્પરો અવાર અકસ્માત સર્જી રહ્યા છે ઘાંઘળી રોડે નીકળતા ડમ્પરોના ચાલકો બેફામ બનીને પૂરપાટ ગતિમાં વાહનો દોડાવે છે તેને કારણે અનેક વખત નાના મોટા અકસ્માતો બની રહ્યા અને જવાબદારો તમાશો જોયા રાખે છે જીવલેણ અકસ્માતો માટે કુખ્યાત બનેલ ભાવનગર વલ્લભીપુર રોડ પર આવેલ ઘાંઘળી ગામ નજીકના વળાંક બેઠા પુલ પાસે છાશવારે અકસ્માતો સર્જાય છે. સાંકડો તથા ખરાબ રોડ ઉપરાંત ર૪ કલાક હેવી ટ્રાફિકથી ધમધમતા આ માર્ગ પર આજે બપોરે બાઈક થતા ડમ્પર વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાતા સોનગઢના ઉખરલા ગામે રહેતા 24 વર્ષીય જયદીપ મનીષભાઈ બ્રાહ્મણને ગંભીર ઇજા થતાં 108 મારફત જયદીપને તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલમાં ખસેડ્યાં . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
कोपरगावमध्ये मध्यरात्री दरोडा टाकत 2 लाख 81 हजारांचा ऐवज लुटला
अहमदनगर : कोपरगाव तालुक्यातील संवत्सर शिवारातील रहिवासी अनिल हरिभाऊ सोनवणे यांच्या घरी बुधवारी...
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ
નાયબ બાગાયત નિયામકશ્રીની કચેરી દાહોદ દ્વારા કિચન ગાર્ડન તેમજ ટેરેસ ગાર્ડન અંગેની તાલીમ યોજાઈ નાયબ...
Lalu और Tejashwi Yadav का लेकर बोले JDU नेता नीरज कुमार, नीतीश कुमार पर ED-CBI क्यों नहीं लगा ?
Lalu और Tejashwi Yadav का लेकर बोले JDU नेता नीरज कुमार, नीतीश कुमार पर ED-CBI क्यों नहीं लगा ?
સાંતલપુર : કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું | SatyaNirbhay News Channel
સાંતલપુર : કચ્છ બ્રાન્ચ નર્મદા નિગમની કેનાલમાં મોટું ગાબડું | SatyaNirbhay News Channel