ચૂંટણી નજીક છે ત્યારે પોલીસ વિભાગોમાં બદલીઓનો દોર શરૂ થયો સિહોર ફરજ બજાવતા પોલીસ પીઆઈને અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજો દ્વારા સન્માનિત કરાઈ રહ્યા છે સિહોરની પ્રત્યેક વ્યક્તિની સમસ્યાઓનું નિરાકરણ તા ત્કાલિક કરનાર પીઆઇ કે ડી ગોહિલની અરવલ્લી ખાતે બદલી થતા વિવિધ સમાજ અને વર્ગના લોકો સન્‍માન કરી રહ્યા છે સિહોરના ગરિયાળા સમાજ તેમજ રાજકીય બહુજન સમાજ પાર્ટી દ્વારા શ્રી ગોહિલનું ફૂલહાર સાથે સાલ ઓઢાડી સન્માનિત કર્યા હતા એ તકે અગ્રણી ગરિયાળા સમાજના કરીમભાઈ સરવૈયાએ કે ડી ગોહિલની કામગીરીને બિરદાવી જણાવ્યું હતું કે અનેક લોકોના ઘરના સુખદ સમાધાન લાવ્યા, અનેક લોકોને યોગ્ય માર્ગદર્શન આપી સાચી અને નવી દિશા બતાવી છે.સિહોરના લોકોમાં પ્રિય અને આમ જનતાની સમસ્યા હંમેશા ઉકેલ લાવવા માટે સક્રિય રહી ઉકેલ લાવતા જનતાના સાચા મિત્રની ફરજ બજાવી ને લોકો ચાહના મેળવી છે બીજી તરફ ચૂંટણી બંદોબસ્ત સફળતાપૂર્વક પાર પાડ્યા છે સફળ. કામગીરી કરવામાં પણ સફળ, સાબિત થયા છે. . . . . . . . . .
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
Top Money Making Stocks | आज Buy या Sell करने से होगा आपको ज्यादा फायदा ? | 4 Ka Chauka Picks
સાવરકુંડલામાં કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ પર વરસી પડ્યા
સાવરકુંડલામાં કેન્દ્રીય મંત્રી કોંગ્રેસ પર વરસી પડ્યા
एक्शन में भजनलाल सरकार! ACB या SOG करेगी गहलोत राज में जारी हुए फर्जी पट्टों की जांच
पूर्ववर्ती कांग्रेस सरकार में नगर निगम और जेडीए से प्रशासन शहरों के संग अभियान के तहत जारी हुए...
પાલનપુર નાં ડોકટર સંજય ચૌધરીને એવોર્ડ આપી સન્માનિત કરાયા...
આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલના હસ્તે પાલનપુરના જાણીતા તબીબ ર્ડા. સંજય ચાૈધરીને એવોર્ડ આપી...
Dalit Kitchens of Marathwada: Maharashtra में दलितों की रसोई से निकले पकवानों की कहानी (BBC Hindi)
Dalit Kitchens of Marathwada: Maharashtra में दलितों की रसोई से निकले पकवानों की कहानी (BBC Hindi)