જુનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના ગીર જંગલ વિસ્તારમાં આવેલ 84 પુરના કુળદેવી કનકેશ્વરી માતાજીના મંદિરે આસો નવરાત્રિના પ્રથમ નોરતે આદિ અનાદિકાળની પરંપરા મુજબ માતાજીના ગરબા નું સ્થાપન કરવામાં આવ્યું હતું. માતાજીના ગરબા ના સ્થાપનના મુખ્ય મનોરથી છાયાબેન યોગેશભાઈ ભદ્રેશા પરિવાર કેનેડા હતો આતો કે ટ્રસ્ટના પ્રમુખ નરેન્દ્રભાઈ જાની મેનેજર દેવાંગ ઓઝા રાજુભાઈ મહેતા ઉદય મહેતા અને વિમલ મીઠાણી ભક્તો ઉપસ્થિત રહ્યા હતા

રિપોર્ટર. ભરતભાઈ ખુમાણ રાજુલા/ અમરેલી.