દહીંઅપ શક્તિકેન્દ્ર સીટ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના "મન કી બાત નો " પ્રોગ્રામ નિહાળવાનો કાર્યક્રમ ગુરુ ગાદી સાલોડ ખાતે યોજાયો. આ પ્રોગ્રામ મા શક્તિ કેન્દ્ર ના સંયોજક શાહીદ સૈયદ પ્રભારી માનસિહ, સાલોડ સરપંચ કિરણસિંહ, માજી સરપંચ ભગાભાઈ, ભાજપ ના સક્રિય કાયૅકતા રમેશભાઈ વકીલ( દાણા) સામંતસિંહ (માજી તા. પંચાયત સભ્ય) ગ્રામજનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.