સિહોર શહેર તાલુકા કોંગ્રેસ દ્રારા ગ્રામ્ય અને પાલીતાણા વિઘાનસભા વિસ્તારમાં ઘેર ઘેર પત્રિકા વિતરણ કરવામાં આવ્યું હતું, અને ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરાયા છે.'મારું બુધ મારુ ગૌરવ' તેમજ મોંઘવારી અને ભાજપની પ્રજા વિરોધી નીતિ અંગેની પત્રિકાઓ તૈયાર કરવામાં આવી હતી વિધાનસભાની ચૂંટણીને લઈને હવે કોંગ્રેસે પોતાની સક્રિયતા દાખવવી શરૂ કરી છે, કોંગ્રસ કાર્યાલય ખાતથી તમામ વિધાનસભા વિસ્તારોમાં રાહુલ ગાંધીએ આપેલા આઠ વચનોની પત્રિકા વિતરણ કરવા માટેની સૂચના આપવામાં આવી છે, જે અંતર્ગત આજે સિહોર શહેર અને તાલુકા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા કામગીરી શરૂ કરાય છે અને સવારથી જ કોગ્રેસના કાર્યકર્તાઓ કામે લાગ્યા હતા. વિધાનસભાની ચૂંટણી પહેલા તમામ રાજકીય પક્ષો પોતાની રીતે જાહેરાતો કરી રહ્યા છે. એ જાહેરાતોને લોકો સુધી પહોંચાડવા માટે અલગ અલગ પ્રકારના પ્રયાસો થઈ રહ્યા છે. કોંગ્રસના કાર્યકર્તાઓ દ્વારા નાનામાં નાના વ્યક્તિ સુધી કોંગ્રસ પક્ષના વચનોને પહાંચાડવાનો લક્ષ્ય સાથે પત્રિકા વિતરણ શરૂ કરાય છે. શાકભાજી વિક્રેતા હોય અનાજ કરિયાણાની દુકાનદાર હોય કે અન્ય કોઈ નાના મોટા ધંધા કરતા બજારના વેપારીઓ હોય તેમ જ રહેણાંક વિસ્તારમાં પણ પત્રિકા વિતરણ કરવામાં આવી છે કોંગ્રેસના પ્રમુખ જયદીપસિંહે કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટીના 27 વર્ષના શાસનમાં સામાન્ચ પ્રજા સુધી કોઈ લાભ પહોંચ્યો નથી. માત્ર માર્કેટિંગ કરીને સૌથી આગળ રહીને આ પાર્ટએ વિજય મેળવ્યો છે. પરંતુ અમે સત્યની સાથે છે. હવે લોકો સમજી ગયા છે કે ભારતીય જનતા પાર્ટી અત્યાર સુધી ખૂબ મોટું જૂઠાણું ચલાવ્યું છે. ગામડાઓમાં ખેડૂતોના અનેક પ્રશ્નો હોય, માલધારીઆના પ્રશ્નો હોય સરકાર હંમેશા નિષ્ક્રિય રહી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ગુજરાત રમખાણોમાં તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી ટળી
સુપ્રીમ કોર્ટે મંગળવારે NGO સંચાલિત તિસ્તા સેતલવાડની જામીન અરજી પર સુનાવણી 1 સપ્ટેમ્બર સુધી ટાળી...
नागापूर येथील ट्रांसफार्मर दोन दिवसात बसविणार - पंकजाताई मुंडे
परळी
नागापूर येथील ३३ केव्ही उपकेंद्रातील ट्रान्स्फॉर्मर येत्या दोन दिवसांत बसविण्यात...
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
હરીશ ટોકીઝ પાસે લચ્છીની રેકડીમાં ધંધાર્થીને વિજશોક લાગતા મોત નિપજયુ
सोनारी दिसांगपानी के समीप पुलसे पंचम श्रेणी के छात्र का अपहरण एक नीले रंग के मारुति कार के द्वारा पूरी घटना रहस्यमयी
सोनारी दिसांगपानी के समीप पुलसे पंचम श्रेणी के छात्र का अपहरण एक नीले रंग के मारुति कार के द्वारा...
रणथंभौर में फंसे 100 से ज्यादा लोग, भारी बारिश की वजह से सभी रास्ते बंद
सवाई माधोपुर जिले के रणथंभौर राष्ट्रीय उद्यान इलाके में भारी बरसात के चलते 100 से अधिक लोगों के...