જસદણના એસપીએસ સંકુલ ખાતે ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા મેરેથોન દોડ નું આયોજન થયું વિકાસ પુરુષ યશસ્વી વડાપ્રધાન શ્રી @narendramodi જીના જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલા "સેવા સપ્તાહ" અંતર્ગત @BJYM4Gujarat દ્વારા આયોજિત #RunForDevelopment મેરેથોન - 2022 નુ ગુજરાત પ્રદેશ યુવા મોરચા ના અઘ્યક્ષ ડો. પ્રશાંતભાઈ કોરાટ ની આગેવાની માં જસદણ તાલુકા તથા શહેર યુવા મોરચા દ્વારા આટકોટ S P S સંકુલ ખાતે આયોજન કરવામાં આવ્યુ હતુ.આ તકે જસદણ તાલુકા ભાજપ પ્રમુખ ભાવેશ વેકરીયા, જસદણ તાલુકા યુવા ભાજપ પ્રમુખ અનિલ ખોખરીયા, જસદણ શહેર યુવા ભાજપ પ્રમુખ નિલેશ દુધરેજીયા, જસદણ તાલુકા યુવા ભાજપ ઉપપ્રમુખ - યોગેશ સાવલિયા તથા જસદણ તાલુકા યુવા ભાજપ પ્રભારી હાર્દિકભાઈ રાદડીયા, જસદણ તાલુકા યુવા ભાજપ મહામંત્રી સતિષભાઈ વસાણી, તથા અન્ય યુવા મોરચા ના હોદેદારો તથા કાર્યકર્તા મિત્રો ઉપસ્થિત રહ્યા હતા. અને વિજેતા થયેલ યુવાનોનું સન્માન કરી પ્રસ્તાહિત કર્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી
જસદણના સરદાર ચોક ખાતે આમ આદમી પાર્ટી દ્વારા મુખ્યમંત્રી પદના ઉમેદવાર જાહેર થતાં ફટાકડા ફોડી ઉજવણી...
दादांसारख्या माणसांमुळे संघाची प्रतिष्ठा वाढली-भैय्याजी जोशी*
*'गोदाकाठचा कृषीसाधक:दादा पवार' पुस्तकाचे प्रकाशन*
ताडकळस प्रतिनिधी
आचरणात धर्म असणारा माणुस देवालाही हवा असतो. अशी माणसेच ईश्वरी...
मंदिर का बरामदा हुआ क्षतिग्रस्त अनहोनी का अंदेशा
भारी रिसाव के कारण मंदिर परिसर का बरामदा हुआ क्षतिग्रस्त
नैनवा नीलकंठ महादेव मंदिर...
મેફેડ્રોનનો જથ્થો ૧૭ ગ્રામ ૮૫૦ મીલી ગ્રામ કિ.રૂ. ૧,૭૮,૫૦૦/- તથા બીજી ચીજ વસ્તુઓ મળી કુલ્લે કિ.રૂ.૧,૮૬,૦૨૦/- ના મુદ્દામાલ સાથે એક ઇસમને પકડી પાડતી અમદાવાદ શહેર એસ.ઓ.જી.
અમદાવાદ શહેર, નવંગપુરા સ્વસ્તિક સોસાયટી
મ.નં.૭૬ ની સામે આવેલ દેસાઈ પાન પાર્લરની આગળ જાહેર રોડ...
ભાવનગર શહેર માં આવેલ શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર દ્વારા ગણેશજીની મૂર્તિનું પ્રદર્શન યોજાયું.
ભાવનગર શહેર માં આવેલ શ્રી દક્ષિણામૂર્તિ કુમાર મંદિર દ્વારા ગણેશજીની મૂર્તિનું પ્રદર્શન યોજાયું.