વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
PM Modi Speech : पीएम मोदी के बयान पर क्या बोले Shivsena (UBT) सांसद Sanjay Raut (BBC Hindi)
PM Modi Speech : पीएम मोदी के बयान पर क्या बोले Shivsena (UBT) सांसद Sanjay Raut (BBC Hindi)
T20 World Cup में India की जीत पर South Africa के मीडिया में चर्चा, Markram खुलकर बोले (BBC Hindi)
T20 World Cup में India की जीत पर South Africa के मीडिया में चर्चा, Markram खुलकर बोले (BBC Hindi)
લાંબા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાની પધરામણી : શહેરના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા
લાંબા વિરામ બાદ જૂનાગઢમાં મેઘરાજાની પધરામણી : શહેરના અનેક માર્ગો પર પાણી વહેવા લાગ્યા
अयोध्या के लोगों को गाली देने वालों को लेकर बागेश्वर धाम धीरेन्द्र शास्त्री ने कही बड़ी बात
भाजपा की हार के बाद अयोध्या वालों को सोशल मीडिया पर जमकर ट्रोल किया जा रहा है। अयोध्या के लोगों...
গাছবাৰীৰ লোক্ৰাবৰনগৰত পথৰ দাতিত বাগৰিল ডাম্পাৰ
গাছবাৰীৰ লোক্ৰাবৰনগৰত পথৰ দাতিত বাগৰিল ডাম্পাৰ