વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Israel-Palestine Conflict Updates: ‘हम युद्ध में उतर चुके हैं’, Israel के PM का बड़ा बयान | Attack
Israel-Palestine Conflict Updates: ‘हम युद्ध में उतर चुके हैं’, Israel के PM का बड़ा...
આશા અનેઆશા ફેસીલેટર તાલીમ અને મીટીંગ યોજાઇ
ખેડબ્રહ્મા તાલુકા આરોગ્ય કચેરી દ્વારા રાષ્ટ્રીય ક્ષય નિર્મૂલન પ્રોગ્રામ અંતર્ગત આશા અને આશા...
ગણેશ ચતુર્થી પર શુક્ર ગ્રહ કરશે સિંહ રાશિમાં પ્રવેશ, આ 3 રાશિઓના ભાગ્ય ખીલી ઉઠશે,વાંચો અહેવાલ
શુક્ર 31મી ઓગસ્ટ 2022ને બુધવારે સાંજે 04:29 કલાકે સિંહ રાશિમાં સંક્રમણ કરશે. ગણેશ ચતુર્થી પણ 31મી...
2000 के नोट बदलते वक्त न करें ये गलती, घर पहुंचेगा इनकम टैक्स का नोटिस
अगर आपके पास भी 2000 के नोट हैं और आप उनको बदलने का प्लान बना रहे हैं तो ये खबर आपको जरूर पढ़नी...
Breakingগোলাঘাটৰ মহিমা চাহ বাগিচাৰ ৱেলফেয়াৰ মেনেজাৰ উপৰত অচিনাক্ত দুৰ্বৃত্তৰ আক্ৰমনশুক্ৰবাৰে
Breaking
গোলাঘাটৰ মহিমা চাহ বাগিচাৰ ৱেলফেয়াৰ অফিচাৰ উপৰত দুৰ্বৃত্তৰ আক্ৰমন
শুক্ৰবাৰে...