વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Suresh Raina retires from all forms of cricket
Former India batter Suresh Raina on Tuesday announced his retirement from all forms of cricket, a...
'दूध से मक्खी की तरह सचिन पायलट को बाहर किया', Rajasthan में PM मोदी ने कांग्रेस की अंदरूनी लड़ाई पर कसा तंज
Rajasthan Election 2023 राजस्थान में चुनावी प्रचार करते हुए पीएम मोदी...
‘इतनी नपुंसक पुलिस’ बीजेपी कार्यकर्ता ने पुलिसवाले को SHO, CO के सामने पीटा,भड़का तो ये बोला
‘इतनी नपुंसक पुलिस’ बीजेपी कार्यकर्ता ने पुलिसवाले को SHO, CO के सामने पीटा,भड़का तो...
ಬೆಂಗಳೂರಿನ ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್ ಅಭಿಮಾನಿಗಳ ಸಂಘದ ವತಿಯಿಂದ "77ನೇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನಾಚರಣೆ"ಯನ್ನು ಆಚರಿಸಲಾಯಿತು.
ಇಂದಿರಾನಗರದಲ್ಲಿ ಡಾ. ರಾಜ್ ಕುಮಾರ್ ಅಭಿಮಾನಿಗಳ ಸಂಘದ ವತಿಯಿಂದ "77ನೇ ಸ್ವಾತಂತ್ರ್ಯ ದಿನಾಚರಣೆ"ಯನ್ನು...
દારૂ ના ગુના મા સંડોવાયેલ આરોપી ને Crime Branch એ શોધી કાઢ્યો
દારૂ ના ગુના મા સંડોવાયેલ આરોપી ને Crime Branch એ શોધી કાઢ્યો