વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
निरंकारी मिशन करेगा कुंवारती मंडी में ‘वननेस वन’ परियोजना के तहत वृक्षारोपण
बूंदी। प्रकृति संतुलन एवं पर्यावरण संरक्षण हेतु ‘वननेस वन’ परियोजना के अंतर्गत...
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ' ವತಿಯಿಂದ ರಾಜ್ಯಮಟ್ಟದ ಪ್ರಶಸ್ತಿ ಪ್ರದಾನ ಸಮಾರಂಭ ನಡೆಯಿತು.
ಬೆಂಗಳೂರು, ಮಾರ್ಚ್ 2, 2025
ಬೆಂಗಳೂರಿನ ರವೀಂದ್ರ ಕಲಾಕ್ಷೇತ್ರದಲ್ಲಿ 'ಅನ್ವೇಷಣೆ ಸಾಂಸ್ಕೃತಿಕ ಅಕಾಡೆಮಿ'...
इंडो एनर्जी कोळसा कंपनीची दादागिरी आता खपवून घेणार नाही...
Home
इंडो एनर्जी कोलसा कंपनीची दादागिरी आता खपवून घेणार नाही...
by
Raghunath Ganpat kadu...
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, शॉर्ट टर्म में मिलेगा जोरदार मुनाफा
Dealing Room Check: डीलर्स ने इन दो स्टॉक्स में कराई बंपर बाईंग, शॉर्ट टर्म में मिलेगा जोरदार मुनाफा
নাহৰকটীয়াত জলজীৱন মিছনৰ অধীনৰ ১১ টা পাণী যোগান আঁচনিৰ শুভ উদ্বোধন কৰে কেন্দ্ৰীয় মন্ত্ৰী তথা সাংসদ ৰামেশ্বৰ তেলীয়ে।
কেন্দ্ৰীয় চৰকাৰে ৰূপায়ন কৰা জলজীৱন মিছনৰ অধীনত নাহৰকটীয়াত নিৰ্মাণ কৰি উলিওৱা বিশুদ্ধ খোৱা পাণী...