વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા સુનિતાબેન કાપડિયા
શિક્ષકની નોકરી છોડી સખી મંડળની સ્થાપના કરી આત્મનિર્ભર બન્યા સુનિતાબેન કાપડિયા
જૂથની...
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી
પાલીતાણા એસ.ટી અનિયમિતતાને લઈને રજુઆત કરવામાં આવી
થરામા બાબા રામદેવ પીરના નેજા ચડાવી ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
થરા બાબા રામદેવપીર મંદિરે રામદેવપીર બાપાને નેજા ચડાવ્યા ..
કાંકરેજ તાલુકા વહેપારી...
किसान आन्दोलन के बीच Rakesh Tikait का बड़ा बयान आया सामने, सरकार को दी ये खुलेआम चुनौती !
किसान आन्दोलन के बीच Rakesh Tikait का बड़ा बयान आया सामने, सरकार को दी ये खुलेआम चुनौती !