વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
સાહિત્ય અકાદમી અને લોકભારતી વિશ્વ વિદ્યાલય નું આયોજન
સણોસરા ખાતે 'ભારતના સ્વાતંત્ર્ય આંદોલનમાં ગુજરાતી સાહિત્યની ભૂમિકા' પર સંગોષ્ઠિ પ્રારંભ
...
17 जुलाई को लोकसभा अध्यक्ष का रामगंजमण्डी दौरा, भाजपा कार्यकर्ताओ ने बैठक कर सौपी जिम्मेदारी
लोकसभा अध्यक्ष ओम बिरला एवं शिक्षा मंत्री मदन दिलावर 17 जुलाई को रामगंजमण्डी क्षेत्र के दौरे पर...
रक्तदान शिविर में 71 यूनिट रक्तदान का सफल आयोजन
स्व. श्री शंकर लाल जी की प्रथम पुण्यतिथि के अवसर पर रक्तदान शिविर का आयोजन श्री देवनारायण मंदिर,...
Reliance और ABB India में आज शानदार तेजी, Reliance पर ऐसा क्या बोले Goldman Sachs? | Business News
Reliance और ABB India में आज शानदार तेजी, Reliance पर ऐसा क्या बोले Goldman Sachs? | Business News