વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
जयपुर में उपचुनाव को लेकर BJP का मंथन पूरा, अब दिल्ली में मोदी-शाह को सौपेंगे रिपोर्ट
राजस्थान में उपचुनाव को लेकर सभी राजनीतिक पार्टियां तैयारियों में जुट गई है। इसी कड़ी में रविवार...
Hyundai Tucson ने Bharat NCAP में दिखाया दम, क्रैश सेफ्टी टेस्ट में मिले 5-स्टार
Hyundai Tucson Crash Test हुंडई की Hyundai Tucson 5-स्टार सेफ्टी रेटिंग पाने वाली दूसरी कार बनी...
PORBANDAR અમરેલી પંથકના યુવાનને ઉપલેટા નજીક અકસ્માત નડયો 21 11 2022
PORBANDAR અમરેલી પંથકના યુવાનને ઉપલેટા નજીક અકસ્માત નડયો 21 11 2022
रायगड || महाड एमआयडीसी प्रशासनाला आली जाग.
रायगड || महाड एमआयडीसी प्रशासनाला आली जाग.