વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
MediaTek Dimensity 9300 Plus की लॉन्च डेट से हटा पर्दा, इस दिन होगी पावरफुल चिपसेट की एंट्री
मीडियाटेक अपने यूजर्स के लिए एक नया चिपसेट लाने जा रहा है। कंपनी ने जानकारी दी है कि Dimensity...
दिल्ली के मंत्री मनीष सिसोदिया और सत्येंद्र जैन ने राज्य मंत्रिमंडल में अपने पदों से इस्तीफा दिया
राजधानी दिल्ली से बड़ी खबर सामने आई है. दिल्ली के उप मुख्यमंत्री और स्वास्थ्य मंत्री सत्येंद्र...
Manipur Violence: मणिपुर घटना से संसद से सड़क तक उबाल, 5 वां आरोपी Arrest | Manipur Viral Video
Manipur Violence: मणिपुर घटना से संसद से सड़क तक उबाल, 5 वां आरोपी Arrest | Manipur Viral Video
व्यापारी चौपाल एवं वित्तीय साक्षरता शिविर का आयोजन किया।
जनपद जौनपुर के गौराबादशाहपुर में, भारतीय उद्योग व्यापार मंडल नगर पंचायत गौराबादशाहपुर ने,व्यापारी...
No Confidence Motion: राज्यसभा सभापति Jagdeep Dhankhar के खिलाफ विपक्ष लाया अविश्वास प्रस्ताव
No Confidence Motion: राज्यसभा सभापति Jagdeep Dhankhar के खिलाफ विपक्ष लाया अविश्वास प्रस्ताव