વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી તા. ૨૯ મી ના રોજ ભાવનગરની એક દિવસીય મુલાકાતે પધારવાના છે. આ દરમિયાન તેઓની જવાહર મેદાન ખાતે જંગી સભા યોજાવાની છે. વડાપ્રધાનને આવકારવાં માટે તૈયારીઓ તંત્ર દ્વારા પૂરજોશમાં ચાલી રહી છે. આ તૈયારીઓનું નિરીક્ષણ કરવાં અને જરૂરી માર્ગદર્શન આપવાં માટે શિક્ષણ મંત્રી જીતુભાઇ વાઘાણી મોડી સાંજે જવાહર મેદાન પહોંચ્યાં હતાં. તેમણે જિલ્લા કલેક્ટર યોગેશ નિરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો. પ્રશાંત જિલોવા અને જિલ્લા પોલીસ વડા ડો. રવિન્ર્ય પટેલ અને જિલ્લાના વરિષ્ટ અધિકારીઓ પાસેથી તૈયારીઓ, બેઠક વ્યવસ્થા, સુરક્ષા સહિતના મુદ્દાઓ પર ઉપસ્થિત અધિકારીઓ પાસેથી વિગતો મેળવી જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં વડાપ્રધાનને આવકારવાં માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. જિલ્લાના નાગરિકો પણ વડાપ્રધાનને ભવ્ય આવકાર આપવાં માટે થનગની રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અકસ્માતગ્રસ્ત વિદ્યાર્થી ને DEO એ કેંદ્ર ઉપર જઈ લહિયાની મંજુરી આપી.
*પંચમહાલ જિલ્લા શિક્ષણાધિકારીની પહેલ*
______
*અકસ્માત થતા વિદ્યાર્થીએ પરીક્ષા છોડી...
रायबरेली - शादी का झांसा देकर जिला पंचायत के बाबू ने किया महिला का यौन शोषण, केस दर्ज
रायबरेली - शादी का झांसा देकर जिला पंचायत के बाबू ने किया महिला का यौन शोषण, केस दर्ज
UP Police Constable exam: यूपी पुलिस की कॉन्सटेबल परीक्षा देने पहुंचे अभ्यर्थियों ने क्या कहा?
UP Police Constable exam: यूपी पुलिस की कॉन्सटेबल परीक्षा देने पहुंचे अभ्यर्थियों ने क्या कहा?
होडिंग्स, पोस्टर की सरकार प्रोजेक्ट छोड़ नहीं बना पाई किसी प्रोजेक्ट की डीपीआर - शांति धारीवाल
पूर्ववर्ती कांग्रेस सरकार के 1 साल के कार्यकाल और मौजूदा भाजपा सरकार के कार्यकाल के विकास के बारे...
পূব মাজুলী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত ৰূপ সজ্জাৰ কৰ্মশালা।
পূব মাজুলী আঞ্চলিক ছাত্ৰ সন্থাৰ উদ্যোগত ৰূপ সজ্জাৰ কৰ্মশালা।