અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામાં ગુમથનાર અંગે શોધખોળ કરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા રૂરલ પોસ્ટેના પો.સબ , .ઇન્સ પી.એન.મોરી તથા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા હુમન સોર્સીસ આધારે સઘન તપાસ કરતા તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ગુમ જાણવા જોગ નં .૦૫ / ૨૦૨૨ મુજબના કામે ગુમ થનાર મહિલા પોતાના ધરેથી સાવરકુંડલા કોલેજ જવાનું કહિને નીકળયા બાદ પોતે પોતાની મેળે સાવરકુંડલા બસ સ્ટશેન ખાતેથી ફોન બંધ કરી નીકળી ગયેલ હોય જેઓને ગણતરીના દિવસોમાં વાપી શહેર ખાતેથી શોધી કાઢી તેને તેના માતા પીતાને સોંપી આપવાની કાર્યવાહી કરેલ છે , આ કામગીરી પી.એન.મોરી પો.સબ.ઇન્સ સાવરકુંડલા રૂરલની રાહબરી હેઠળ A.S.I. બી.ડી.નાંદવા તથા UHC જયેશભાઇ ગોવિંદભાઇ બગડા તથા PC ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા PC પ્રધ્યુમનસિંહ રણજીતસિંહ રાઠોડ તથા PC ચીરાગભાઇ ભગુભાઇ મેવાડા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मानहानि केस में राहुल गांधी को 13 अप्रैल तक मिली जमानत, तीन मई को होगी अगली सुनवाई
मानहानि केस में सूरत की मजिस्ट्रेट कोर्ट से मिली दो साल की सजा को राहुल गांधी ने चुनौती दी है।...
જસદણ 72 વિધાનસભામાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે સેન્સ પ્રક્રિયાને લઈને ગજેન્દ્ર રામાણીએ પ્રતિક્રિયા આપી
જસદણ 72 વિધાનસભામાં આવતીકાલે વિધાનસભાની ચૂંટણીને લઈને સેન્સ પ્રક્રિયા હાથ ધરાશે ગજેન્દ્રભાઈ...
સુરેન્દ્રનગરમાં જુગાર રમતા ત્રણ મહિલા સહિત છ ઝડપાયા
સુરેન્દ્રનગર શહેરની ફિરદોષ સોસાયટી પાસે આવેલા ચરમાળીયા દાદા ના મંદિર પાસે આવેલા મકાનોમાં જુગાર...
'लॉरेंस का एनकाउंटर करने वाले पुलिसकर्मी को देंगे 1.11 करोड़':क्षत्रिय करणी सेना के अध्यक्ष बोले-सुरक्षा की भी जिम्मेदारी
क्षत्रिय करणी सेना के राष्ट्रीय अध्यक्ष राज सिंह शेखावत ने लॉरेंस बिश्नोई का एनकाउंटर करने वाले...
IAS मनोज कुमार सिंह बने यूपी के नए मुख्य सचिव, निभा चुके हैं कई बड़ी जिम्मेदारियां
उत्तर प्रदेश से बड़ी खबर सामने आयी है. अब यूपी के नए मुख्य सचिव की नियुक्ति हो गई है. 1988 बैच के...