અમરેલી જીલ્લા પોલીસ અધીક્ષક સાહેબ શ્રી હિમકરસિંહ સાહેબ તેમજ નાયબ પોલીસ અધિક્ષક શ્રી એચ.બી.વોરા સાહેબ સાવરકુંડલા વિભાગ , સાવરકુંડલા નાઓએ અમરેલી જીલ્લામાં ગુમથનાર અંગે શોધખોળ કરી કાર્યવાહી કરવા સુચના તથા માર્ગદર્શન આપેલ હોય જે સુચના તથા માર્ગદર્શન અન્વયે સાવરકુંડલા રૂરલ પોસ્ટેના પો.સબ , .ઇન્સ પી.એન.મોરી તથા પોલીસ સ્ટાફ દ્વારા ટેકનીકલ સોર્સીસ તથા હુમન સોર્સીસ આધારે સઘન તપાસ કરતા તા .૧૩ / ૦૯ / ૨૦૨૨ ના રોજ દાખલ થયેલ સાવરકુંડલા રૂરલ પો.સ્ટે.ગુમ જાણવા જોગ નં .૦૫ / ૨૦૨૨ મુજબના કામે ગુમ થનાર મહિલા પોતાના ધરેથી સાવરકુંડલા કોલેજ જવાનું કહિને નીકળયા બાદ પોતે પોતાની મેળે સાવરકુંડલા બસ સ્ટશેન ખાતેથી ફોન બંધ કરી નીકળી ગયેલ હોય જેઓને ગણતરીના દિવસોમાં વાપી શહેર ખાતેથી શોધી કાઢી તેને તેના માતા પીતાને સોંપી આપવાની કાર્યવાહી કરેલ છે , આ કામગીરી પી.એન.મોરી પો.સબ.ઇન્સ સાવરકુંડલા રૂરલની રાહબરી હેઠળ A.S.I. બી.ડી.નાંદવા તથા UHC જયેશભાઇ ગોવિંદભાઇ બગડા તથા PC ધર્મરાજસિંહ હરીસિંહ વાળા તથા PC પ્રધ્યુમનસિંહ રણજીતસિંહ રાઠોડ તથા PC ચીરાગભાઇ ભગુભાઇ મેવાડા સાવરકુંડલા રૂરલ પોલીસ ટીમ દ્વારા કરવામાં આવેલ છે . રિપોર્ટર. ભરતભાઇ ખુમાણ રાજુલા/અમરેલી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
પશુપાલકોને બનાસ ડેરીના ચેરમેન શંકરભાઇ ચૌધરીએ શું કહ્યું....
Chugh launches Har Ghar Tiranga campaign ll MP Baansuri joins with thousands of party youth wing members
BJP national general secretary Tarun Chugh today led a massive rally to launch the Har Ghar...
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ ખાતે ઘી નું કમળ બનાવવામાં આવ્યું.
ઝઘડીયા તાલુકાના ઉમલ્લા સોમેશ્વર મહાદેવ ખાતે ઘી નું કમળ બનાવવામાં આવ્યું.
पेरेंट्स बनने का आपका सपना तोड़ सकती हैं ये 5 समस्याएं, समय रहते कर लें इनकी पहचान
माता-पिता बनना लगभग हर कपल का सपना होता है। यह एक सुखद अहसास है, जो व्यक्ति को व्यक्तित्व को...
MP News: गणपति घाट में दुर्घटना के बाद 3 वाहनों में लगी आग, 2 लोगों के जिंदा जलने की आशंका
धार। धार जिले के गणपति घाट में शनिवार को सुबह एक ट्राला अनियंत्रित हो गया और उसने डिवाइडर तोड़कर...