જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ, તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
চৰাইদেউত সদৌ অসম জাতীয়তাবাদী যুৱ পৰিষদে উদযাপিত কৰিলে ঝুমুৰ সন্মিলন আৰু সজাগতা সভা
সুৰেন্দ্ৰ লোহাৰলৈ ২০২৪ বৰ্ষৰ বিশিষ্ট যুৱ শিল্পী বঁটা*
=======<=
সোণাৰিৰ:- চৰাইদেউৰ সোণাৰি...
ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં યુવકોને જીવના જોખમે લટકીને અપડાઉન કરવાની નોબત.
ખંભાતથી આણંદ ડેમુ ટ્રેનમાં હજારોની સંખ્યામાં યુવકો અપડાઉન કરી રહ્યા છે.ખંભાતથી હજારોની સંખ્યામાં...
iPhone 16 की बैटरी को लेकर बड़ा सरप्राइज देगा एपल, खराब होने पर रिप्लेस करने की मिलेगी सुविधा
एपल अपनी अपकमिंग आईफोन 16 सीरीज पर काम कर रहा है। इस सीरीज को कई अपग्रेड्स के साथ लाया जा रहा है।...
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી મોત નીપજ્યું
સુરેન્દ્રનગર સ્વામી નારાયણ મંદિરના સ્વામી પરમ પ્રકાશસ્વામીનું અંદાજે 80 વર્ષની ઉમરે હાર્ટએટેકથી...
ઘીણોજ પંચાસર અને રોડા મુકામે વિનામૂલ્યે રોગનિદાન કેમ્પ યોજાશે.
હારીજ તાલુકાના સોઢવ ગામના નીતિનભાઈ ઈશ્વરભાઈ દેસાઈ હાલ અમદાવાદ તરફથી અમદાવાદના જુદા જુદા રોગોના...