જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ, તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
एनपीएस वात्सल्य: बच्चों के उज्ज्वल भविष्य का बीमा
केंद्रीय वित्त मंत्री निर्मला सीतारमण द्वारा नाबालिगों के लिए लॉन्च की गई एनपीएस वात्सल्य योजना...
Sonitpur Lokra Battalion organised a capsule on know your Assam rifles and army
LOKRA BATTALION ORGANISED A CAPSULE ON " KNOW YOUR ASSAM RIFLES & ARMY ". ...
Ashish Thapa, first Sikkimese to play in Duleep Trophy.
Ashish Thapa today became the first Sikkimese player to play in the high-profile Duleep...
ભારતીય જનતા પાર્ટીના 44 સ્થાપના દિનની ઉજવણી કરચેલીયા ખાતે કરવામાં આવી
મહુવા તાલુકાના કરચેલીયા ગામે 170 મત વિસ્તારના ધારાસભ્ય મોહનભાઈ ઢોડીયાની ખાસ ઉપસ્થિતિ વચ્ચે ભારતીય...
पंढरपूर तालुक्यातील (वाखरी) हनुमंत पोरेंची शेळीपालन यशोगाथा
पंढरपूर तालुक्यातील (वाखरी) हनुमंत पोरेंची शेळीपालन यशोगाथा