જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ, તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
8GB रैम और 5000 mAh बैटरी वाला OnePlus का ये फोन मिल रहा सस्ता, 29 हजार रुपये से ज्यादा की कर सकते हैं बचत
Smartphone Deal एक नया स्मार्टफोन खरीदने का प्लान बना रहे हैं तो ये जानकारी आपके काम की हो सकती...
वाघाळा जि प शाळा असुविधांचे माहेरघर;पिण्याच्या पाण्या सह स्वच्छतागृह उपलब्ध करून द्या अन्यथा गटशिक्षणाधिकारी कार्यालयाला टाळे ठोकणार;भाकपचा इशारा
पाथरी:-भारत देश स्वातंत्र्याचा अमृतमोहत्सव साजरा करत असतांना पाथरी तालुक्यातील ग्रामिण भागात...
सदस्य नोंदणीतून वंचितच्या लोक लढायला बळकटी! लांडगे
वंचित बहुजन आघाडीचे संस्थापक अध्यक्ष एड. प्रकाश आंबेडकर यांच्या आदेशान्वये व वंचित बहुजन आघाडी...
સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રા નિમિતે ગરબા યોજાયા
છેલ્લા 26 વરસથી સોની પરિવાર દ્વારા દર વરસે ભાદરવી પૂનમ નિમિત્તે સુરેન્દ્રનગરથી માંડલ પદયાત્રાનું...
खारूपेतिया श्री हनुमान मंदिर में चांदी के तीन दरवाजे के लोकार्पण के साथ शरद पूर्णिमा महोत्सव शुरु
खारूपेतिया श्री हनुमान मंदिर में चांदी के तीन दरवाजे के लोकार्पण के साथ शरद पूर्णिमा महोत्सव...