જગત જનની મા અંબાની આરાધના ભક્તિ કરવાનું પર્વ એટલે નવરાત્રી, ગુજરાતીઓ હંમેશાં નવરાત્રિની રાહ જોઈને બેઠા હોય છે અને છેલ્લા બે વર્ષથી કોરોના કાળના કારણે સરકારની ગાઈડલાઈન મુજબ નવરાત્રિ સાદગી પૂર્વક થઈ હતી. પરંતુ આ વર્ષે કોરોનાને અસર જોવા ન મળતી હોવાથી ખેલૈયાઓમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કોરોનાના બે વરસ બાદ કડી શહેરમાં સોસાયટીઓ, કડીના ગામડાઓ, તેમજ શેરીઓમાં નવરાત્રિની પૂરજોશમાં તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તેવામાં કડીના ભટાસણ ગામે પણ માં વારાહી ના સાનિધ્યમાં નવરાત્રીનું દર વર્ષની જેમ આ વર્ષે પણ આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ આ વર્ષે ગામલોકોમાં નવરાત્રિનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભટાસણ ગામે NRI પરિવારો પણ ગરબા રમવા પધારે છે. ભટાસણ ગામની દીકરીઓને ભેટ આપે છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ડીસાઃ બનાસ નદીમાં ન્હાવા પડેલા 6 યુવકોમાંથી ત્રણના મોત અને ત્રણનો બચાવ
ડીસાઃ બનાસ નદીમાં ન્હાવા પડેલા 6 યુવકોમાંથી ત્રણના મોત અને ત્રણનો બચાવ
Ram Mandir के बावजूद BJP को बिहार में Nitish Kumar की जरूरत क्यों पड़ी, प्रशांत किशोर ने बता दिया
Ram Mandir के बावजूद BJP को बिहार में Nitish Kumar की जरूरत क्यों पड़ी, प्रशांत किशोर ने बता दिया
પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા ગેટ ઉપર જ વૃક્ષ ધરાશાયી આખી શાળાનો રસ્તો બંધ
પાવીજેતપુર તાલુકા ની ભેંસાવહી હાઈસ્કૂલમાં પવનના સુસ્વાટા સાથે વરસાદ આવતા ગેટ ઉપર જ વૃક્ષ ધરાશાયી...
સુરતના ડુમસ ખાતે સમર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘શિક્ષા સંગમ સમાપન’ સમારોહ યોજાયો
સુરતના ડુમસ ખાતે સમર્થ ટ્રસ્ટ દ્વારા આયોજિત ‘શિક્ષા સંગમ સમાપન’ સમારોહ યોજાયો
...
हर घर तिरंगा’उपक्रमात सांस्कृतिक कार्यक्रमांवर भर द्यावा- पश्चिम क्षेत्र सांस्कृतिक केंद्र संचालक किरण सोनी गुप्ता
स्वातंत्र्याचा अमृत महोत्सव अंतर्गत राबवण्यात येणाऱ्या ‘हर घर तिरंगा’ उपक्रमाबाबत...