સિહોર શહેરમાં અનેક સ્થળોએ કચરાના ઢગલાથી પારાવાર ગંદકી જોવા મળી રહી છે. અસહ્ય દુર્ગંધના કારણે રાહદારીઓ પણ મોંઢે રૂમાલ બાંધીને પસાર થવા મજબૂર બન્યા છે. પાલિકા તંત્ર દ્રારા સફાઇની કામગીરીમાં કેટલી હદે વેઠ ઉતારવામાં આવી રહી છે લોકો પાસેથી સફાઇ સહિતના વેરા ઉઘારાવાય છે સિહોર શહેરમાં અનેક સ્થળોએ ગંદકી અને કચરાના ઢગલા ખડકાયેલા રહે છે. આ ગંદકી કચરો ભારે દુર્ગંધ મારતો હોય સ્થાનિક રહીશામાં ભારે આક્રોશ વ્યાપ્યો છે. નગરપાલિકા દ્રારા સ્વચ્છ શહેર, સ્વસ્થ શહેરની ગુલબાંગો પોકારવામાં આવી રહી છે, નગરપાલિકા સફાઈ કામગીરી પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કરે છે. આમ છતાં નગરજનોની અવરજવરથી ધમધમતા જાહેર રસ્તાઓ પર ગંદકી અને કચરાના ઢગલા જોવા મળે છે. ગંદકી કચરાના ઢગલા હોય પશુઓ કચરો વેરવિખેર કરતા હોય છે. જેથી લોકોને અવરજવર કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. ગંદકી કચરાના ઢગલા ભારે દુર્ગંધ મારતી હોય લોકોમાં રોષ વ્યાપ્યો છે. ત્યારે પાલિકા તંત્ર દ્રારા નિયમિત સફાઈ કરવા માંગણી ઉઠવા પામી છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
लम्पी रोगाचे नियंत्रणासाठी मंडणगड तालुक्यात पशुधनाचे लसीकरण अभियान सुरु
मंडणगड : गाई व बैलामध्ये पसरलेल्या लंपी रोगाचे
पार्श्वभुमीवर पशुवैद्यकीय विभागाने...
सेंथिल बालाजी को कैबिनेट में रखने को लेकर तमिलनाडु में राजनीति तेज, राज्यपाल-तमिलनाडु सरकार में मतभेद
चेन्नई, ऊर्जा मंत्री सेंथिल बालाजी को कैबिनेट में रखने को लेकर राज्यपाल आरएन रवि और तमिलनाडु...
मन्दारगिरी पर्वत पर भगवान वासुपूज्य के गाजे बाजे से चढाया निर्वाण लड्डू दशलक्षण धर्म महापर्व का उत्तम ब्रह्मचर्य धर्म के साथ हुआ समापन
सकल दिगम्बर जैन समाज के तत्वावधान में शहर के सभी जिनालयों में दशलक्षण धर्म महापर्व के चलते श्री...
ગારીયાધાર નવાગામ ખાતે પ્રાથમિક શાળામાં સ્થાપના દીવસ ઉજવાયો
ગારીયાધાર નવાગામ ખાતે પ્રાથમિક શાળામાં સ્થાપના દીવસ ઉજવાયો
विकास नगर पार्क में जन सेवार्थ लगवाई 4 बैंचें
विकास नगर पार्क में जन सेवार्थ लगवाई 4 बैंचेंबून्दी। जन जागरण सेवा समिति, बूंदी की प्रेरणा से...