સુરત શહેરના પૂર્ણ ગામ વિસ્તારમાં ડોક્ટરની બેદરકારીથી મોત થવાના આક્ષેપ સામે આવ્યા છે.

સુરત પુણાગામ શ્રી નાથ જી સોસાયટી ના રાજેશ હર્શુલ બેહરા ઉમર વર્ષ 18 ને કારગીલ ચોક ખાતે આવેલ ગોપીનાથ ક્લિનિક માં ડૉ. અલ્પેશ કળથીયા ને ત્યાં સારવાર દરમિયાન તબિયત લથડતાં પિ પિ માણીયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પણ ત્યાં 7 દિવસ ટ્રીટમેન્ટ કર્યા બાદ રાજેશ નુ મોત નિપજતાં રાજેશ નો મૃતદેહ ને રાજેશ ના પરીવાર દ્વારા ગોપીનાથ ક્લિનિક પર લઈ આવી પરિવાર વાળા દ્વારા હોબાળો મચાવવા માં આવ્યો હતો.