કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
બાઈક સ્લીપ થઈ જતા બે યુવકો ઈજાગ્રસ્ત થયા
પાટડી તાલુકામા પ્રશાશનની બેદરકારીના લીધે વારંવાર સમયાંતરે અકસ્માતના કિસ્સા બનતા રહે છે. ત્યારે...
স্বপ্নদ্ৰষ্টা যতীন গগৈৰ পঞ্চম স্মাৰক বক্তৃতানুষ্ঠান সম্পন্ন
স্বপ্নদ্ৰষ্টা যতীন গগৈৰ পঞ্চম স্মাৰক বক্তৃতানুষ্ঠান সম্পন্ন
বিজ্ঞান আৰু তথ্য প্ৰযুক্তিয়ে আমাৰ...
क्या आप भी घंटों गोद में Laptop रखकर काम करते हैं, जानिए क्या Cancer का रिस्क है? | Sehat ep 719
क्या आप भी घंटों गोद में Laptop रखकर काम करते हैं, जानिए क्या Cancer का रिस्क है? | Sehat ep 719
UP: ઝડપી ટ્રાન્સફર ચાલુ, યોગી સરકારે 12 IAS અધિકારીઓની કરી બદલી
યુપીના વહીવટી તંત્રને ચપળ બનાવવાના ઉદ્દેશ્ય સાથે યોગી આદિત્યનાથ સરકાર અચાનક બદલીઓ ચાલુ રાખી રહી...
ધ્રાંગધ્રામાં લૂંટના ગુન્હાનો આરોપી ગણતરીના કલાકોમાં જ ઝડપાયો
ધ્રાંગધ્રા, બજાણા અને બનાસકાંઠામાં મળીને કુલ વિવિધ 26 ગુન્હામાં સંડોવાયેલો ખૂંખાર આરોપી...