કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
એમડીએમ વિભાગની રસોઈ પ્રતિયોગીતા યોજાઈ
ખેડબ્રહ્મા એમ.ડી.એમ. વિભાગની રસોઈ પ્રતિયોગીતા યોજાઈ આજરોજ શનિવારના ખેડબ્રહ્મા તાલુકાની...
ओवैसी के घर हमला , मामले में स्पीकर बिरला का एक्शन, मुलाकात कर दिया बड़ा निर्देश ।
लोकसभा अध्यक्ष ओम बिरला ने हैदराबाद के सांसद और ऑल इंडिया मजलिस-ए-इत्तेहादुल मुस्लिमीन के चीफ...
राजस्थान में जहां बागेश्वर बाबा की कथा होनी थी वह होटल सील,जानिए क्या है बड़ा कारण
राजस्थान में जेडीए प्रवर्तन शाखा ने निवारू रोड के लालचंदपुरा में बुधवार को एक होटल को सील कर...
Upper Assam Gets the First PET scan Services
Upper Assam Gets the First PET Scan Services; A Boon to Cancer Patients
PET Scan...
યાત્રાધામ ડાકોર ખાતે ટુ વ્હીલર ચાલકો ને સેફ્ટી ગાર્ડ લગાતી ડાકોર પોલીસ.
ડાકોર પોલીસ દ્વારા વાહન ચાલકો ને સેફ્ટી ગાર્ડ લગાવામાં આવ્યા ..
ઉતરાયણ પર્વ ને લઈને નાગરિકોની...