કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગણેશ ચતુર્થી અને ઋષિ પાંચમની રજા અંગે જાહેરાત કરાઈ.
મહુવા માર્કેટિંગ યાર્ડ ખાતે ગણેશ ચતુર્થી અને ઋષિ પાંચમની રજા અંગે જાહેરાત કરાઈ.
महुधा अंबाजी माताजी के मंदिर में यज्ञ का आयोजन।
महुधा अंबाजी माताजी के मंदिर में यज्ञ का आयोजन।
તારાપુર સાયકલ સવારને ફોરવ્હીલ કારે હડફેટે લીધો
તારાપુર મોટી કેનાલ પાસે રોડ ક્રોસ કરતા સાયકલ ચાલકને ફોરવ્હીલ કારે હડફેટમાં લેતા ઈજાગ્રસ્ત...
Jayant Chaudhary को लेकर बोले Sanjay Nishad, Jayant Chaudhary का BJP में स्वागत है..| NDA | BJP
Jayant Chaudhary को लेकर बोले Sanjay Nishad, Jayant Chaudhary का BJP में स्वागत है..| NDA | BJP
કચ્છના સૌથી મોટા મેળામાં કચ્છની લોક સંસ્કૃતિની ઝલક જોવા મળી લોકોએ માહિતીના વિવિધ સાહિત્ય પ્રકાશનોને રસભેર નિહાળ્યા.
ભુજ, બુધવાર
છેલ્લા બે વર્ષથી વૈશ્વિક મહામારી કોરોનાકાળના...