કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
મારું બુથ મારુ ગૌરવ દિયોદર શહેર પૂર્વ એમએલએ અનિલભાઈ માળી સાહેબ
મારું બુથ મારુ ગૌરવ દિયોદર શહેર પૂર્વ એમએલએ અનિલભાઈ માળી સાહેબ
જળમાર્ગના સહારે મતદાન કરાવવા મકક્મ મહિસાગર ચુંટણીતંત્ર
મહિસાગર જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા રાઠડા બેટ પર મતદાન મથક સ્થાપિત કરવામાં આવ્યું છે, જેથી મતદારો...
સાબરમતી રિવરફ્રન્ટ પર બન્યો ફૂટ ઓવર બ્રિજ, જાણો શું છે બ્રિજની ખાસિયત
અમદાવાદ અને સાબરમતી રિવરફ્રન્ટની ઓળખને શોભાવતો ફૂટ ઓવર બ્રિજ હવે સંપૂર્ણ રીતે તૈયાર છે. ,...
Breaking News: सड़क हादसे का शिकार हुए Delhi Police के दो इंस्पेक्टर, मौके पर ही मौत | Aaj Tak
Breaking News: सड़क हादसे का शिकार हुए Delhi Police के दो इंस्पेक्टर, मौके पर ही मौत | Aaj Tak