કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
"চান্দা সংগ্ৰহ নকৰা সংগঠন এটাই, মাৰোৱাৰী যুৱ মঞ্চ" কিয় কলে মন্ত্ৰী যোগেন মহনে, শুনক মন্তব্য
"চান্দা সংগ্ৰহ নকৰা সংগঠন এটাই, মাৰোৱাৰী যুৱ মঞ্চ" কিয় কলে মন্ত্ৰী যোগেন মহনে, শুনক মন্তব্য
बलूचिस्तान में 130 पाकिस्तानी सैनिकों को मारने का दावा:बलूच आर्मी ने 12 जगह हमले किए
पाकिस्तान के बलूचिस्तान में बलूच लिबरेशन आर्मी (BLA) ने 130 पाकिस्तानी सैनिकों को मार गिराने का...
फिल्म की शक्ल ले सकती है सीरीज ‘मिर्जापुर’:ऋतिक रोशन को कास्ट करने की खबर
वेब सीरीज ‘मिर्जापुर’ के तीन सीजन आ चुके हैं। जिन्हें दर्शकों ने बहुत पसंद किया है।...
Cm Ashok Gehlot એ અલકાપુરી વિસ્તારમાં થી પત્રકાર પરિષદ સંબોધી
Cm Ashok Gehlot એ અલકાપુરી વિસ્તારમાં થી પત્રકાર પરિષદ સંબોધી