કલરવ સેવા ગ્રુપ દ્વારા રાત્રી બિફોર નવરાત્રી નામથી બે દિવસીય ભવ્ય ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવેલ હતું. ભાગ્યશ્રી પાર્ટી પ્લોટમાં યોજાયેલ આગરબા મહોત્સવમાં પ્લાસ્ટીક મુક્ત ભારતની થીમ સાથે ખેલૈયાઓએ ગરબે રમીને પ્રેરક સંદેશ આપેલ હતો. કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ વર્ષાબેન દોશી, કેન્દ્રીય મંત્રી ડો. મહેન્દ્રભાઈમુંજપરા, ક્લેક્ટર કે.સી.સંપટ , જાણીતા લોક સાહિત્યકાર યોગેશભાઇ ગઢવી, ધારાસભ્ય ઘનજીભાઈ પટેલ, નગરપાલિકા પ્રમુખ વિરેન્દ્રભાઈ અચાર્ય સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતાં. આયોજનને સફળ બનાવવા માટે દેવયાનીબેન રાવલ ઉપરાંત ડો. નરેન્દ્ર રાવલ, હરેશભાઇ દવે, ભરતભાઈ રાવલ, અમૃતા રાવલ વગેરેએ જહેમત ઉઠાવી હતી.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Sanjay Singh Arrest: संजय सिंह को लेकर Kejriwal ने ऐसा क्यों कहा होगा? जिसने सुना वो सब हैरान
Sanjay Singh Arrest: संजय सिंह को लेकर Kejriwal ने ऐसा क्यों कहा होगा? जिसने सुना वो सब हैरान
જૂનાગઢમાં માનવ અધિકાર, મહિલા બાળ વિકાસ સંગઠનની બેઠક યોજાઈ…
જૂનાગઢમાં માનવ અધિકાર, મહિલા બાળ વિકાસ સંગઠનની બેઠક યોજાઈ…
Cong. promotes 1984 riots accused leaders to rub salt on Sikh wounds: Chugh
BJP national general secretary Tarun Chugh has strongly condemned the Congress for rubbing salt...
আন্ধেৰীঘাটৰ এখন বিদ্যালয়ত ছাত্ৰ-ছাত্ৰীৰ উদ্দাম নৃত্য --সৰ্বত্ৰ প্ৰতিক্ৰিয়া
দৰং ওডালগুৰিৰ সীমামুৰীয়া আন্ধেৰীঘাটত শিক্ষাৰ্থীৰ অৰ্ধ-উলংগ নৃত্য ৷
চচিয়েল মেডিয়াত ভাইৰেল...