સિહોરના વરલ ગામે એક વૃદ્ધને પોતાના ઘરે શોર્ટ લાગતા મોત નીપજય્ં છે સિહોરના વરલ ગામે રહેતા નરશીભાઈ વાઘેલા (ઉ.૬૫) જેઓ આજે સવારે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખાની સ્વીચ શરૂ કરવા જતાં ઇલેક્ટ્રિક બોર્ડમાં અચાનક શોર્ટલાગતા ઢળી પડ્યા હતા તેમના પરિવારે ૧૦૮ મારફત ગંભીર હાલ તે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ નરશીભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી મૃતક નરશીભાઈને ત્રણ સંતાનો છે વૃદ્ધના અવસાન થી વરલ ગામમાં અરેરાટી વ્યાપી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Manipur Violence: मणिपुर हिंसा पर विपक्ष ने जताई चिंता, TMC ने संसदीय समिति की बैठक बुलाने को कहा
नई दिल्ली, मणिपुर में जारी हिंसा को लेकर विपक्षी पार्टियां केंद्र से अब तेजी से कदम उठाने...
Refrigeration Day 2024 इस साल की थीम है Temperature Matters, क्यों किसी वरदान से कम नहीं रेफ्रिजरेशन तकनीक
World Refrigeration Day दुनियाभर में 26 जून को मनाया जाता है। यह ठंडा करने की तकनीक और इससे जुड़ी...
મોઢવાણા ગામેથી 86 બોટલ દારૂ જપ્ત કરતી પોલીસ
પોલીસ અધિક્ષક હરેશ દુધાત તથા ના.પો.અધિ. એચ.પી.દોશી સુ.નગર ડીવી. દ્વારા પ્રોહી/જુગાર ની અસરકાર અને...
रतन टाटा का 86 की उम्र में निधन:पार्थिव शरीर NCPA पहुंचेगा; शाम 4 बजे तक अंतिम दर्शन होंगे
टाटा संस के मानद चेयरमैन रतन नवल टाटा का 86 साल की उम्र में निधन हो गया। उन्होंने बुधवार देर रात...
ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાશધામ મા અંબાની આઠમા નોરતે મહા આરતી કરાઈ
ડીસા તાલુકાના માલગઢ ગામે કૈલાશધામ મા અંબાની આઠમા નોરતે મહા આરતી કરાઈ