સિહોરના વરલ ગામે એક વૃદ્ધને પોતાના ઘરે શોર્ટ લાગતા મોત નીપજય્ં છે સિહોરના વરલ ગામે રહેતા નરશીભાઈ વાઘેલા (ઉ.૬૫) જેઓ આજે સવારે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખાની સ્વીચ શરૂ કરવા જતાં ઇલેક્ટ્રિક બોર્ડમાં અચાનક શોર્ટલાગતા ઢળી પડ્યા હતા તેમના પરિવારે ૧૦૮ મારફત ગંભીર હાલ તે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ નરશીભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી મૃતક નરશીભાઈને ત્રણ સંતાનો છે વૃદ્ધના અવસાન થી વરલ ગામમાં અરેરાટી વ્યાપી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Anjam Express News માલસર મુકામે યોગાનંદ આશ્રમ ના સાનિધ્યમાં યોગાનંદ ટ્રસ્ટ ના એક ટ્રસ્ટી દ્વારા
Anjam Express News માલસર મુકામે યોગાનંદ આશ્રમ ના સાનિધ્યમાં યોગાનંદ ટ્રસ્ટ ના એક ટ્રસ્ટી દ્વારા
વંથલી નજીકના ધણફુલીયા ગામે દરગાહમાં થઇ ચોરી@live24newsgujarat
વંથલી નજીકના ધણફુલીયા ગામે દરગાહમાં થઇ ચોરી@live24newsgujarat
ધાનેરામાં બાયો મેડિકલ વેસ્ટ જાહેરમાં નાખનાર સામે લોકોમાં આક્રોશ.
ધાનેરામાં અમુક હોસ્પિટલો દ્વારા બાયો મેડિકલ વેસ્ટનો કચરો ખુલ્લામાં ફેંકવામાં આવતો હોવાથી રખડતી...
अमित शाह का सचिन पायलट को परोक्ष संदेश, बोले- उन्हें कांग्रेस में गहलोत से ज्यादा तवज्जो नहीं मिलेगी
नई दिल्ली: राजस्थान कांग्रेस में अभी खींचतान खत्म करने का कोई ठोस फार्मूला नहीं आ पाया है।...