સિહોરના વરલ ગામે એક વૃદ્ધને પોતાના ઘરે શોર્ટ લાગતા મોત નીપજય્ં છે સિહોરના વરલ ગામે રહેતા નરશીભાઈ વાઘેલા (ઉ.૬૫) જેઓ આજે સવારે નવ વાગ્યા આસપાસ પોતાના ઘરે પંખાની સ્વીચ શરૂ કરવા જતાં ઇલેક્ટ્રિક બોર્ડમાં અચાનક શોર્ટલાગતા ઢળી પડ્યા હતા તેમના પરિવારે ૧૦૮ મારફત ગંભીર હાલ તે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં હાજર તબીબ નરશીભાઈને મૃત જાહેર કરતા પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી મૃતક નરશીભાઈને ત્રણ સંતાનો છે વૃદ્ધના અવસાન થી વરલ ગામમાં અરેરાટી વ્યાપી છે
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
पलपल न्यूज की संस्थापक पत्रकार खुशुबू अख्तर के घर में अज्ञातों ने लगाई आग | Hindustani Reporter |
पलपल न्यूज की संस्थापक पत्रकार खुशुबू अख्तर के घर में अज्ञातों ने लगाई आग | Hindustani Reporter |
થરા માં ઠાકોર સમાજના 17 મા સમૂહ લગ્ન માં 90 નવદંપતી ઓ એ પ્રભુતા માં પગલાં
આજે કાંકરેજ તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજ દ્વારા 17 મા સમુહલગ્ન મહોત્સવ ઠાકોર બોર્ડિંગ થરા ખાતે...
જેસર ના પીપરડી ગામે પશુઓમાં વધુ લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા
જેસર ના પીપરડી ગામે પશુઓમાં વધુ લમ્પી વાયરસના લક્ષણો જોવા મળ્યા
Lok Sabha Elections 2024: मुरादाबाद में Amit Shah ने विपक्ष को घेरा, Ram Mandir के बहाने साधा निशाना
Lok Sabha Elections 2024: मुरादाबाद में Amit Shah ने विपक्ष को घेरा, Ram Mandir के बहाने साधा निशाना