આજ રોજ હજરત અનવારૂલ વરા સરકાર નો 9 મો ઉર્ષ મહેમદાવાદ ખાતે ઉજવાયો 

આજ રોજ મહેમદાવાદ ખાતે આવેલી હજરત અનવરુલ વરા .ર. હ. નો 9 મો સંદલ અને ઉર્ષ માનવામાં આવ્યો 

જેમાં મહેમદાવાદ બઝારમાં થી સંદલ દરગાહ પર લાવવામાં આવ્યો હતો .

આ ઉર્ષ મા.ગીર સોમનાથ .ભરૂચ .અંકલેશ્વર 

આણંદ .ભાલેજ .કપડવંજ .

કઠલાલ .મહુધા .તેમજ સિંગાલી .ના અકિદત મંદો હજાર રહ્યાં હતાં.

જેમાં ખતમ શરીફ બાદ નિયાઝ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો ..રિપોર્ટ ઈરફાન મલેક