મહુધા કાજીની હવેલી ખાતે આમ આદમી પાર્ટી મહુધા શહેર ઈન્ચાર્જ અને કાર્યકર્તા દ્વારા આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ વિતરણ નુ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મહુધા શહેર આમ આદમી પાર્ટી વોર્ડ ઈન્ચાર્જ મલેક મહંમદ ઈરફાન ભાઈ,મહંમદ યુનુસ ભાઈ,સૈયદ ઈરશાદ અલી , ઈરશાદ હુસેન (માસ્તર) તેમજ મહુધા શહેર આમ આદમી પાર્ટી કાર્યકર્તા મહંમદ સકલેન , માહિર અખ્તર મલેક,સાદિક ભાઈ,સૈયદ સાકીર હુસેન,મોઈનભાઈ,એજાઝ કાઝી ની ઉપસ્થિતીમાં આમ આદમી પાર્ટીના ગેરંટી કાર્ડ નું વિતરણ કરવામાં આવ્યું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
AAP અને BJP વચ્ચેની રાજકીય ખેંચતાણ દરરોજ નવો વળાંક, રાજીનામાની માંગ
AAP અને BJP વચ્ચેની રાજકીય ખેંચતાણ દરરોજ નવો વળાંક લઈ રહી છે. AAPએ સોમવારે વિધાનસભામાં LG VK...
বিদ্যাঞ্জলী আঁচনিৰ ওপৰত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য
বিদ্যাঞ্জলী আঁচনিৰ ওপৰত মন্ত্ৰী যোগেন মহনৰ মন্তব্য
મહિલા અને બાળ વિભાગ અધિકારીની કચેરી બોટાદ દ્વારા ગઢડા ખાતે મહિલાઓને જાતીય સતામણી બાબતે જાગૃતિ શિબિર યોજાઈ
બોટાદ જિલ્લા મહિલા બાળ વિભાગ અધિકારી તેમજ દહેજ પ્રતિબંધક અધિકારી ના માર્ગદર્શન હેઠળ ગઢડા ખાતે...
बहराइच में मूर्ति विर्सजन के दौरान बवाल, एक युवक की:पोस्टमॉर्टम रिपोर्ट में गोली और चाकू मारने के निशान
उत्तर प्रदेश में बहराइच के हरदी इलाके में रविवार को मां दुर्गा की विसर्जन यात्रा के दौरान गैर...
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel
રાધનપુર : શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત ભોજન કેન્દ્ર શરૂ કરાશે | SatyaNirbhay News Channel