ભારતીય જનતા પાર્ટી તથા સાથી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજવામાં આવ્યો.

 આશીયાપાટ અને હનુમાનગઢ માટે સયુંક્ત રીતે આશીયાપાટ ગામ ખાતે આયુષ્યમાન કાર્ડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

કેમ્પની શરૂઆત દીપ પ્રગટાવીને કરવામાં આવી હતી જેમાં પોરબંદર જિલ્લા ભાજપના પ્રમુખ કિરીટભાઇ મોઢવાડિયા,પોરબંદર જિલ્લા ભાજપના મહામંત્રી ખીમજીભાઈ મોતિવરસ,રાણાવાવ તાલુકા પંચાયત પ્રમખ સામતભાઇ મોઢવાડિયા,પોરબંદર જિલ્લા ભાજપના ઉપપ્રમુખ સુનીલભાઈ ગોહેલ,રાણાવાવ તાલુકા ભાજપના પ્રમુખ બિપીનભાઈ કરથિયા,
પોરબંદર જિલ્લા યુવા ભાજપ મહામત્રી જગદીશભાઈ બાપોદરા,
રાણાવાવ તાલુકા યુવા ભાજપ પ્રમુખ નીતિનભાઈ ગોઢાણીયા,
રાણાવાવ તાલુકા યુવા ભાજપ મહામંત્રી સંજયભાઈ કેશવાલા,આશીયાપાટના સરપંચ રણમલભાઈ ખુંટી,હનુમાનગઢના ઉપસરપંચ રામદેભાઈ ખુંટી પરેશભાઈ નવલાણી,
વિજયભાઈ ખુંટી, હાજાભાઈ મોઢવાડિયા ઉપસ્થિત રહ્યાં હતાં.