ખંભાત તાલુકાની ૨૦૦થી વધુ આશાવર્કર બહેનો દ્વારા સૂત્રોચ્ચાર સાથે સરકારનો વિરોધ કર્યો હતો.પડતર માંગણીઓ અને પ્રશ્નોને લઈને ન્યાય ન મળતા હળતાલ પર ઉતરવાની ચીમકી પણ ઉચ્ચારી છે.