આંદોલનની મૌસમ ખીલી છે, જેના પગલે વિધાર્થીઓથી લઇ આમ નાગરિક હોય કે તવંગર સૌ કોઈને કોઈ ક્યાંક તકલીફમાં મુકાઈ રહ્યા છે. ગઈકાલે સોમવારે સિહોર મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીમાં કર્મચારીઓની હડતાલના પગલે અલિગઢી તાળા માર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો કોમ્મ્યુટર ઓપરેટર સહિત વિવિધપ્રકારના દાખલાઓ પણ અરજદારને કાઢી આપવાની કાર્યવાહી કરે છે. આ કર્મીઓ ગઇકાલે આખો દિવસ હડતાલ પર રહી પોતાની માગ સંતોષવા આવેદનપત્ર આપ્યું હતું. હાથમાં બેનર રાખી શોષણ બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતાં. જેને લઇ અહીં આવનાર અરજદારો ખાસ કરીને ઇમરજન્સી જોઈતા દાખલાઓ માટે પરેશાન થઈ ગયા હતાં.હડતાલ પર ઉતરેલા કર્મીઓએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
মাজুলীৰ কমলাবাৰীত দৃৰ্বি কাবাংৰ উদ্যোগত অনুষ্ঠিত ৩০ দিনীয়া গুমৰাগ নৃত্যৰ কৰ্মশালা সামৰণি পৰে..
মাজুলীৰ কমলাবাৰীত দৃৰ্বি কাবাংৰ উদ্যোগত অনুষ্ঠিত ৩০ দিনীয়া গুমৰাগ নৃত্যৰ কৰ্মশালা সামৰণি পৰে..
দেওমৰনৈ দুৰ্গা মন্দিৰ প্ৰাঙ্গণত সমাগত সাৰ্বজনীন শাৰদীয় দুৰ্গোৎসৱৰ লাইখুঁটা স্থাপন
দেওমৰনৈ দুৰ্গা মন্দিৰ প্ৰাঙ্গণত সমাগত সাৰ্বজনীন শাৰদীয় দুৰ্গোৎসৱৰ লাইখুঁটা স্থাপন কৰা হৈছে...
સંસ્કાર ગુર્જરી દ્વારા સબજેલના બંદીવાનોને રાખડી બાંધી સારા નાગરિક બનવા અપીલ કરવામાં આવી
હિંમતનગર આવેલ સબ જેલમાં સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ દ્વારા રક્ષાબંધનનો પર્વ ઉજવવામાં આવ્યો.૩૦૦ જેટલા...
নন্দিতা বিদায়/আবৃত্তি:দেবজিৎ নন্দন/কথা:দেবজিৎ//জ্যোতিষ্মান
নন্দিতা বিদায়/আবৃত্তি:দেবজিৎ নন্দন/কথা:দেবজিৎ//জ্যোতিষ্মান
ભાવનગર જીલ્લાના સોનગઢ પોલીસ સ્ટેશનના ચોરીના ગુન્હામાં નાસતા ફરતા આરોપીને પકડી પાડતી બોટાદ એલ.સી.બી.તથા નાસતા ફરતા સ્કોડ ટીમ
શ્રી ગૌતમ પરમાર સાહેબ, પોલીસ મહાનિરીક્ષક, ભાવનગર વિભાગ, ભાવનગર
નાઓ દ્વારા નાસતા ફરતા ગુન્હેગારો...