આંદોલનની મૌસમ ખીલી છે, જેના પગલે વિધાર્થીઓથી લઇ આમ નાગરિક હોય કે તવંગર સૌ કોઈને કોઈ ક્યાંક તકલીફમાં મુકાઈ રહ્યા છે. ગઈકાલે સોમવારે સિહોર મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીમાં કર્મચારીઓની હડતાલના પગલે અલિગઢી તાળા માર્યા હોય તેવો માહોલ જોવા મળ્યો હતો કોમ્મ્યુટર ઓપરેટર સહિત વિવિધપ્રકારના દાખલાઓ પણ અરજદારને કાઢી આપવાની કાર્યવાહી કરે છે. આ કર્મીઓ ગઇકાલે આખો દિવસ હડતાલ પર રહી પોતાની માગ સંતોષવા આવેદનપત્ર આપ્યું હતું. હાથમાં બેનર રાખી શોષણ બંધ કરોના સુત્રોચ્ચાર કર્યા હતાં. જેને લઇ અહીં આવનાર અરજદારો ખાસ કરીને ઇમરજન્સી જોઈતા દાખલાઓ માટે પરેશાન થઈ ગયા હતાં.હડતાલ પર ઉતરેલા કર્મીઓએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें खरीदारी
Nifty & Nifty Bank Today: Virendra Kumar से जानें, Nifty-Nifty Bank में किन Levels पर करें...
Shivsainik on Uday Samant Car Attack | नुसत्या गाड्याच नाही, त्यांनाही फोडू - शिवसैनिक
Shivsainik on Uday Samant Car Attack | नुसत्या गाड्याच नाही, त्यांनाही फोडू - शिवसैनिक
Big B के बारे में ये जानते हैं आप ? #amitabhbachchan #bollywood #actor
Big B के बारे में ये जानते हैं आप ? #amitabhbachchan #bollywood #actor
જેટકો કંપનીમાં કામ કરતા 450 લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી અને પોતાનો હક માંગવા રજૂઆત કરી
જેટકો કંપનીમાં કામ કરતા 450 લોકોએ કલેકટરને આવેદનપત્ર આપી અને પોતાનો હક માંગવા રજૂઆત કરી
રાધનપુર : કમાલપુર ગામે નર્મદા નિગમની કેનાલમાં ગાબડું| SatyaNirbhay News Channel
રાધનપુર : કમાલપુર ગામે નર્મદા નિગમની કેનાલમાં ગાબડું| SatyaNirbhay News Channel