સિહોર એજ્યૂકેશન સોસાયટી સંચાલિત શ્રી એલ. ડી. મુની હાઈસ્કૂલમાં આજે યોજાચેલ રમતોત્સવમાં આજે વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહથી ભાગ લીધો હતો. આજના દિવસે વિધાર્થીઓ. આપણી પ્રાચીન રમતો વિશે માહિતગાર થાય અને. જીવનમાં રમત ગમતનું મહત્વ સમજે તે મુખ્ય હેતુ રહેલો છે. વર્ષ 2022નો ભારતનો 30મો રાષ્ટ્રીય રમતોત્સવ ગુજરાતમાં 27 સણેમ્લરથી 10 ઓક્ટોબર દરમિયાન યોજાશે. દેરાની સૌથી પ્રતિષ્ઠિત મલ્ટીડિસિપ્લિન સ્પોર્ટિંગ ઈવેન્ટ સાત વર્ષના અંતરાલ પછી પરત ફરી રહી છે. અગાઉ 2015માં કેરળમાં રમતોત્સવ યોજાયો હતો, આપણાં સૌ માટે એ ગૌરવની બાબત છે કે આ 36મો રમતોત્સવ આપણાં ગુજરાતમાં યોજાયો ગેમ્સની 36મી આવૃત્તિ અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, રાજકોટ અને ભાવનગર એમ છ શહેરોમાં યોજાશે, અંદાજિત 8,000 એથ્લેટ 30 રમતગમતની શાખાઓમાં ભાગ લેશે. દિલ્હીના વેલોડ્રોમ ખાતે માત્ર એક જ ઈવેન્ટ સાયકલિંગ (ટ્રેક) નુ આયોજન કરવામાં આય્યું છે, બાકીની તમામ ઇવેન્ટ આપણા ઘરઆંગણે રમાનાર છે. આપસૌ આ રમતો વિશે જાણો અતે સોશિયલ મીડિયા, ટેલીવિઝન કે અન્ય ઉપલબ્ધ માઘ્યમથી તેને નિહાળશો,
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
🔸বানপীড়িত অঞ্চল পৰিদৰ্শন BTRৰ EM ৰনেন্দ্ৰ নাৰ্জাৰী আৰু SDC মানসজ্যোতি বৰাই
🔸ভূটানৰ পানীয়ে বুৰাই পেলাইছে গোৰেশ্বৰ ৰাজহ চক্ৰৰ কেইবাটাও অঞ্চল
🔸শুক্লাই নৈ, দেওঁচুঙা নৈৰ বাঢ়নী...
બાલા હનુમાનજી મંદિરે પવિત્ર શ્રાવણ માસમાં સંધ્યા આરતીનો લાભ લઈ ધન્યતા અનુભવતા નરેન્દ્રભાઇ ત્રિવેદી
સુરેન્દ્રનગર: શહેરમાં વાદીપરા વિસ્તારમાં આવેલ શ્રી બાલા હનુમાનજી મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ...
વેજલપુર પોલીસે પકડેલ આરોપી પાસેથી કેટલા પોલીસ સ્ટેશન ના ગુના ડિટેકટ થયા? જાણો..
કાલોલ તાલુકાના વેજલપુર પોલિસ સ્ટેશનના પીએસઆઈ એસ.એલ.કામોળને એક ઈસમ હિરો કંપનીની તા.૨૧/૧૧/૨૦૨૩ ના...
क्या है Chagas Disease जो साइलेंट किलर बन ले सकती है जान, जानें इससे जुड़ी सभी जरूरी बातें
Chagas Disease एक गंभीर बीमारी है जो साइलेंट किलर बन जान ले सकती है। यह ट्रिपैनोसोमा क्रूजी नाम...
জংঘলত থাকি অহা মানুহে কি চিন্তা কৰিব ৰাইজৰ-বিপিএফ নেতা জগদীশ চৰকাৰ
জংঘলত থাকি অহা মানুহে কি চিন্তা কৰিব ৰাইজৰ-বিপিএফ নেতা জগদীশ চৰকাৰ