સિહોરના સ્થિતના વતની અને શિક્ષક રાજુભાઈ દેસાઈનો આજે જન્મ હતો જેના ભાગરૂપે આરોગ્ય કેમ્પ યોજાયો હતો રાજુભાઇ દેસાઈનું વ્યક્તિત્વ સેવા અને કર્મઠતાની સાધના સમાન રહ્યું છે સંવેદનશીલ સ્વભાવના રાજુભાઇ દેવાઈ નાનામાં નાના માણસની દરકાર કરવી, છેવાડાના માનવીની મદદ કરવી એ તેમનો જીવનધ્યેય રહ્યો છે સેવાકીય સંસ્થા જાયન્ટસ ગ્રપમાં જોડાઈને વર્ષોથી સમૂહભાવના અને મૈત્રીભાવ સાથે કામ કરી રહ્યા છે અને જેઓનો આજે જન્મ દિવર્ષ હતો ત્યારે આ દિવસને સેવાદિન તરીકે ઉજવી સમાજના દરેક વર્ગ માટે આરોગ્ય કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું શહેરની શિક્ષણિક સંસ્થા વિધામંજરી ખાતે સર્વ જ્ઞાતી માટે સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો.જેમા હૃદય, કેન્સર, ડાયાબીટીસ, ચામડી રોગ,આંખ,કાન,નાક,ગળા, વગેરે રોગ નુ નિદાન નિશુલ્ક નિષ્ણાત ડોક્ટરો દ્વારા કરવામાં આવેલ.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Indore में शुरु हुई Tree Ambulance, घर-घर जाकर करेगी पेड़-पौधों का इलाज | #Tree #Ambulance
Indore में शुरु हुई Tree Ambulance, घर-घर जाकर करेगी पेड़-पौधों का इलाज | #TreeAmbulance...
जयपुर में 10वीं मंजिल से कूदकर युवक ने किया सुसाइड,:कूदने से पहले गिरने वाली जगह को देखा; परिवार का आरोप- दो युवक कर रहे थे परेशान
जयपुर में एक युवक ने 10 मंजिला बिल्डिंग से कूदकर सुसाइड कर लिया। जो इसी बिल्डिंग के 10वें फ्लोर...
প্ৰকৃতি সুৰক্ষাৰ বাবে সজাগতা বৃদ্ধিৰ বাবে শদিয়াত মা দুৰ্গা পূজাৰ মণ্ডপত ব্যতিক্ৰমী প্ৰদক্ষেপ
প্ৰকৃতি সুৰক্ষাৰ বাবে সজাগতা বৃদ্ধিৰ বাবে শদিয়াত মা দুৰ্গা পূজাৰ মণ্ডপত ব্যতিক্ৰমী প্ৰদক্ষেপ
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
અંબાજી માતાજીમાં અડગ શ્રદ્ધા ધરાવતા વ્યક્તિને દિવ્યાંગને પદયાત્રિકોનો થાક ઉતરી જાય છે
ઘારી તાલુકા દલખાણીયા મા બોળચોથ ની ઉજવણી જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર
ઘારી તાલુકા દલખાણીયા મા બોળચોથ ની ઉજવણી જુઓ માત્ર અમરેલી મેટ્રો ન્યુઝ ચેનલ પર