ગુજરાત રાજ્યમાં વિવિધ વિભાગો દ્વારા પોતાની માગણીઓને લઈને આંદોલનો અને હડતાલો યથાવત છે, તો હવે ગુજરાતના જીઆઇએસએફ સિક્ય્રિટી ગાર્ડ પણ પોતાના પગારને લઈ આંદોલન કરવાનું વિચારી રહ્યા છે. તાજેતરમાં 23 ઓગસ્ટના રોજ ભાવનગર ખાતે કેજરીવાલની જનસભામાં સિક્ય્રિટી ગાર્ડમાવજીભાઈ સરવૈયાએ પોતાની જનવેદના તેમના સમક્ષ રજૂ કરી હતી. ત્યારબાદ માવજીભાઈ સરવૈયાની અંબાજી ખાતે બદલી કરવામાં આવી હતી. અંબાજી મંદિર ખાતે આજે તેઓ પોતાની ફરજ પર હાજર થયા હતા. તેમના ઓર્ડરમાં માત્ર એટલું લખવામાં આવ્યું છે કે વહીવટી કારણોસર તમારી બદલી કરવામાં આવી છે, ભાવનગરથી અંબાજી બદલી કરવામાં આવતા તેમના ખર્ચાઓ પણ વધવા પામશે. લગભગ 400 દૂરથી તેમની બદલી કરાઈ છે. જો કે વેતન વધારાને લઈને સિક્ય્રિટી ગાર્ડ લોકો આંદોલન કરવાનું વિચારી રહ્યા હોવાનુ તેમણે જણાવ્યું હતું. જીઆઇએસએફના સિક્ય્રિટી ગાર્ડ માવજીભાઈ સરવૈયા જણાવ્યું હતું કે અમે છેલ્લા 20થી 25 વર્ષોથી જીઆઇએસએફમાં સિક્યરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવીએ છીએ. અમને મહિનામાં વેતન તરીકે 11 હજાર રૂપિયા આપવામા આવતું હોય છે. પણ હજી સુધી 23 વર્ષ થયા હોવા છતાં પગાર વધારવામાં ન આવતા સરકાર સમક્ષ અમે આંદોલનનું વિચારી રહ્યા છીએ. તો સાથે ભાવનગરમાં કેજરીવાલના જન સંવાદમાં અમારા દ્વારા કરેલી રજૂઆતના કારણે સરકાર અને જીઆઈએસએફના સી.ઓ. દ્રારા મારી બદલી ભાવનગરથી અંબાજી ખાતે કરવામાં આવી છે. તો શું આ ન્યાય આપવાના બદલે આ રીતનો દંડ અમને કરવામાં આવશે તેવુ જીઆઈએસએફના જવાન માવજીભાઈ સરવૈયાએ જણાવ્યું હતું
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
গোলাঘাট শাওতলীত বাগানত বাগান কৰ্তৃপক্ষৰ বিৰুদ্ধে অসম চাহ মজদূৰ সংঘৰ প্ৰতিবাদজি বেতন বৃদ্ধি
গোলাঘাট শাওতলীত বাগানত বাগান কৰ্তৃপক্ষৰ বিৰুদ্ধে অসম চাহ মজদূৰ সংঘৰ প্ৰতিবাদ
আজি বেতন...
उजाड़ नदी पर मछली पकड़ने वालों की लगी रहती है भीड़, वाहनों को निकलने में परेशानी
कोटा. सांगोद स्थित उजाड़ नदी पर मछली पकड़ने वालो का जमावड़ा लगा रहता है। उजाड़ नदी की मुख्य पुलिया...
બાઇક અને નેકસા ગાડી વચ્ચે થયો હતો
બાઇક અને નેકસા ગાડી વચ્ચે થયો હતો
રાધનપુર રખડતા ઢોરનો ત્રાસ યથાવત | SatyaNirbhay News Channel
રાધનપુર રખડતા ઢોરનો ત્રાસ યથાવત | SatyaNirbhay News Channel
Breaking News: नतीजे से पहले CM Bhupesh Baghel ने PM Modi को लिखी चिट्ठी, पीएम से की बड़ी मांग
Breaking News: नतीजे से पहले CM Bhupesh Baghel ने PM Modi को लिखी चिट्ठी, पीएम से की बड़ी मांग