સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
 PLease Click Here to Join Now
 Search
 Categories
 - City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
  ઝાડ સાથે બાઈક અથડાતા શિક્ષકનું મોત !  
 
                      ખંભાતના એપીએમસી નજીક તારાપુર રોડ પર પુરપાટ ઝડપે બાઈક પર જતા શિક્ષકે અચાનક કાબુ ગુમાવ્યું હતું અને...
                  
   পথ দুৰ্ঘটনাত আহত ঘগ্ৰাপাৰ হাইস্কুলৰ সহ শিক্ষক হেমন্ত বৈশ্যৰ মৃত্যু 
 
                      নলবাৰী জিলাৰ অন্তৰ্গত ঘগ্ৰাপাৰ হাইস্কুলৰ সহ শিক্ষক হেমন্ত বৈশ্য এক পথ দুৰ্ঘটনাত আহত হৈ গুৱাহাটী...
                  
   भूपेश बघेल का अमित शाह पर बड़ा हमला, कहा- केंद्रीय गृह मंत्री के इशारे पर लगाए जा रहे चावल घोटाले के आरोप 
 
                      ईडी की छापेमारी और चावल घोटाले के मामले में मुख्यमंत्री भूपेश बघेल ने कहा कि यह सब भाजपा नेता और...
                  
   Why Indian Women Are Becoming INFERTILE? 
 
                      Why Indian Women Are Becoming INFERTILE?
                  
   જેતપુર : સારંગના પુલ પાસે એસટી બસમાં અચાનક બોનેટમાં ધુંવાળા નીકળ્યા | SatyaNirbhay News Channel 
 
                      જેતપુર : સારંગના પુલ પાસે એસટી બસમાં અચાનક બોનેટમાં ધુંવાળા નીકળ્યા | SatyaNirbhay News Channel
                  
   
  
  
  
   
  