સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
CNG कार के मालिक जरूर रखें इन 3 बातों का खास ख्याल, फॉलो करके बढ़ा सकते हैं गाड़ी की लाइफ
सीएनजी कारों की देखभाल भी अधिक करनी पड़ती है। आप इन टिप्स को फॉलो करके आप अपनी सीएनजी कार की लाइफ...
ખુમખાર દીપડા ને આ રીતે વનવિભાગે પકડ્યો #Veraval #Lepord #Gir #Somnath
ખુમખાર દીપડા ને આ રીતે વનવિભાગે પકડ્યો #Veraval #Lepord #Gir #Somnath
138 નવા વેચાણ કેન્દ્રો સાબરકાંઠા જિલ્લામાં
૮ જિલ્લાઓની પ્રકૃતિક-કૃષિ કામગીરીની સમીક્ષા રાજ્યપાલશ્રીએ ગાંધીનગર ખાતેથી વર્ચ્યુઅલ માધ્યમથી કરી...
વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી
વારસિયા વિસ્તારમાં પાણીની સમસ્યાથી ત્રસ્ત રહીશો કોર્પોરેશનની વડી કચેરી ખાતે રજૂઆત કરી