સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
iPhone 14 Plus पर मिल रहा 34 हजार रुपये से भी ज्यादा का डिस्काउंट, यहां चल रही तगड़ी डील
iPhone 14 Plus Discount Offer वर्तमान में फ्लिपकार्ट सेल में 10901 रुपये की छूट के बाद 68999...
বৰমাত পথ দুৰ্ঘটনা- দুজন আহত:
Barama Road Accident.
বৰমা:- বাকসা জিলাৰ বৰমাত ৩১ নং ৰাষ্ট্ৰীয় ঘাইপথত আজি এক পথ দুৰ্ঘটনা সংঘটিত...
মৰান ঠেঙাল গাওঁত লৰুৱা মণ্ডলৰ কৃষক মৰ্চাৰ কাৰ্যনিৰ্বাহক সভা অনুষ্ঠিত
আজি ভাৰতীয় জনতা পাৰ্টি মৰাণ বিধানসভা সমষ্টিৰ লৰুৱা মণ্ডলৰ কৃষক মৰ্চা সভাপতি মুনীন চুতীয়াৰ...
આપ ની પત્રકાર પરિષદ યોજાઈ, જુઓ સુ કહ્યું સામત ગઢવી એ
આપ ની પત્રકાર પરિષદ યોજાઈ, જુઓ સુ કહ્યું સામત ગઢવી એ