સિહોર સહિત સમગ્ર ગુજરાતમાં તેમજ પુરા ભારતમાં ભોળાનાથ અને શ્રીકૃષ્ણની આરાધનાના મહાપર્વ પવિત્ર શ્રાવણમાસના આજે પ્રથમ સોમવારને અનુલક્ષીને ગોહિલવાડના તમામ શિવાલયોમાં મનોહર સુશોભન અને શણગાર કરવામાં આવેલ છે.કોરોનાની મહામારીનાબે વર્ષના વિરામબાદ કોરોના હળવો થતા આ વર્ષે શિવભકતોમાં પણ અનન્ય ધર્મોલ્લાસ પ્રવર્તિ રહ્યો છે અને સાતમ આઠમ સહિતના તમામ પર્વોની પરંપરાગત રીતે હર્ષોલ્લાસપૂર્ણ ધામધૂમથી ભકિતભાવ સાથે ઉજવણી કરાશે. સોમવારે સવારથી જ શિવાલયોમાં જળાભિષેક, દુગ્ધાભિષેક બીલીપત્ર ચડાવવા માટેબહોળી સંખ્યામાં શિવભકતો ઉમટીપડશે. આ સાથે શિવાલયોમાં ચારેય પ્રહરની મહાઆરતી, દીપમાળા,દરરોજ વિવિધ પ્રકારના શણગારની મનોહર આંગી, મહાપૂજન, અર્ચન, ધ્વજારોહણ, હોમાત્મક લઘુરૂદ્ર, રૂદ્રાભિષેક, રૂદ્રીપાઠ, મહામૃત્યુંજયના પાઠ, અનુષ્ઠાન, શિવધૂન, ભજન કિર્તન, સંતવાણી અને લોકડાયરો સહિતના કાર્યક્રમો યોજાશે. એટલુ જ નહે, તમામ નામી અનામી શિવાલયો રસાહેતના ધર્મસ્થાનકો, જગ્યાઓ , અન્નક્ષેત્રો પણ ભોજન, ભજન અને ભકિતકાર્યોથી ધમધમશે. તેમજ દાન,ધર્મ,પુણ્યકાયો તેમજ જીવદયા પ્રવૃતિઓમાં પણ વેગ આવશે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
सुगर के रोगियों को क्या खाना चाहिए और क्या नहीं Complete Diet for Sugar Patient
सुगर के रोगियों को क्या खाना चाहिए और क्या नहीं Complete Diet for Sugar Patient
Tech News :- इन Windows यूजर्स को MS Paint ऐप में मिलेगा डार्क मोड, क्या आप भी हैं लिस्ट में शामिल
Windows 11 के पेंट बीटा टेस्टर्स के लिए डार्क मोड को रोलआउट करना शुरू कर दिया है। हालांकि कंपनी...
Ambaji: Bhadarvi Poonam Melo | અંબાજી: ભાદરવી પૂનમ મેળાની રંગત, ભક્તોનો અંબાજી મંદિર તરફ ઘસારો
Ambaji: Bhadarvi Poonam Melo | અંબાજી: ભાદરવી પૂનમ મેળાની રંગત, ભક્તોનો અંબાજી મંદિર તરફ ઘસારો
पन्ना पुलिस ने अपहृत बालिका को किया दस्तयाब
*पन्ना पुलिस द्वारा अपहृत बालिका को किया गया दस्तयाब*
*अपहृत बालिका को वापस पाकर...
विदाई समारोह:गुनौर से स्थानांतरण पर सीएमओ को दी विदाई
अध्यक्ष अर्चना सिंह ने सभी पार्षदों के साथ श्री जुगल किशोर जू की प्रतिमा भेंट की
गुनौर : नगर परिषद सीएमओ अजय अग्निहोत्री का स्थानांतरण होने से विदाई समारोह आयोजित...