આજરોજ ઉમરેઠ કાછીયા પટેલની વાડી ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ઉમરેઠ દ્વારા આયુષ્યમાન કાર્ડનો કેમ્પ યોજાયો હતો. જેમાં 100 થી વધુ જરૂરિયાત મંદોએ ભાગ લીધો હતો. તેમાં સ્વયંસેવક તરીકે હિન્દુ ધર્મ સેના ઉમરેઠ શહેર અધ્યક્ષ આશિષકુમાર કાછિયા, જીગ્નેશ કાછિયા, અંકેશ કાછિયા તથા રજનીકાંત કાછીયા ઉપસ્થિત રહીને જરૂરિયાત મંદોને નવા આયુષ્યમાન કાર્ડ કાઢી આપવામાં આવ્યા હતા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
અંકલેશ્વર ખાતે પાંચ માસ પૂર્વે બિનવારસી હાલતમાં મળી | SatyaNirbhay News Channel
અંકલેશ્વર ખાતે પાંચ માસ પૂર્વે બિનવારસી હાલતમાં મળી | SatyaNirbhay News Channel
MCN NEWS| वैजापूर पोलिसांच्या कारवाईने वाळूमाफियांना धडकी
MCN NEWS| वैजापूर पोलिसांच्या कारवाईने वाळूमाफियांना धडकी
Breaking News: AAP ने किया Swati Maliwal का प्रमोशन, Sanjay Singh के साथ Rajya Sabha भेजने का फैसला
Breaking News: AAP ने किया Swati Maliwal का प्रमोशन, Sanjay Singh के साथ Rajya Sabha भेजने का फैसला
ડીસા વોર્ડ નં 9 માં AAP દ્વારા જંગી રેલી યોજી આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવા કરાઈ અપીલ
ડીસા વોર્ડ નં 9 માં AAP દ્વારા જંગી રેલી યોજી આમ આદમી પાર્ટીના ઉમેદવારને વિજય બનાવા કરાઈ અપીલ