ખંભાતમાં મહોરમ પર્વ બાદ 'ચાલીશા'નિમિત્તે ઝુલુશ નીકળ્યું હતું.ઇમામ હુસેનની શહાદતને યાદ કરીને ચાલીસાની સવારી દરબારગઢથી નીકળી નારેશ્વર ખાતે પહોંચી હતી.પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.