વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
Cars with Air Purifier: दिल्ली के प्रदूषण के बीच चलाएं ये कारें, इस फीचर से मिलेगी साफ हवा
दिल्ली एनसीआर (Delhi NCR) में Diwali 2024 से पहले प्रदूषण (Pollution in Delhi) काफी...
CEC नियुक्ति बिल पर क्या बोली सरकार? विपक्ष के आरोपों पर केंद्रीय कानून मंत्री ने दिया जवाब
नई दिल्ली, मुख्य चुनाव आयुक्त और अन्य चुनाव आयुक्त (सेवा की नियुक्ति शर्तें और कार्यकाल)...
પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામેથી ૩૧,૮૯૬/- વિદેશી દારૂ તેમજ ગાડી મળી ૨,૮૬,૮૯૬ ના મુદ્દામાલ સાથે આરોપી ની ધરપકડ.
પાવીજેતપુર તાલુકાના સુસ્કાલ ગામેથી ૩૧,૮૯૬/- વિદેશી દારૂ તેમજ ગાડી મળી ૨,૮૬,૮૯૬ ના મુદ્દામાલ સાથે...
તળાજાના મણાર ગામની શાળામાં જીતુભાઈ ભટ્ટ ની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી
તળાજાના મણાર ગામની શાળામાં જીતુભાઈ ભટ્ટ ની પુણ્યતિથિની ઉજવણી કરવામાં આવી