વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
मुलगा सायकल चालवत असताना अचानक कुत्र्याचा हल्ला,पळून जाण्याचा प्रयत्न केला तर काय झाले ते पहा
मुलगा सायकल चालवत असताना अचानक कुत्र्याचा हल्ला,पळून जाण्याचा प्रयत्न केला तर काय झाले ते पहा
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ નોધાઇ..
ધાનેરા ના થાવર ગામે પોલિસ પર હુમલો થતા 4 લોકો સામે ફરિયાદ નોધાઇ..
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ની સરકારમા રજૂઆત ને પગલે કુતિયાણા તાલુકાના કોટડા તથા સિંધપુર ગામે સરકારી માધ્યમિક શાળાઓમાં સામાન્ય પ્રવાહમાં ધોરણ ૧૧ ના વર્ગોને મંજૂરી મળી ગયેલ
ધારાસભ્ય કાંધલભાઈ જાડેજા ની સરકારમા રજૂઆત ને પગલે કુતિયાણા તાલુકાના કોટડા તથા સિંધપુર ગામે સરકારી...
Hatchback Cars: फरवरी 2024 में रही इन हैचबैक कारों की मांग, जानें टॉप-10 का हाल
भारतीय बाजार में एसयूवी सेगमेंट के साथ ही कई और सेगमेंट की कारों की मांग रहती है। इनमें सेडान से...
Bihar Politics: कार्यकर्ता आभार यात्रा पर निकले Tejashwi Yadav, CM Nitish Kumar पर दिया बड़ा बयान
Bihar Politics: कार्यकर्ता आभार यात्रा पर निकले Tejashwi Yadav, CM Nitish Kumar पर दिया बड़ा बयान