વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
ધ્રાંગધ્રામાં બેંકના એટીએમમાં કાર્ડ બદલી રૂા.1.09 લાખ ઉપાડી લીધા : પોલીસ ફરિયાદ નોંધાઈ
ધ્રાંગધ્રા ઝાલાવાડ ગ્રાઉન્ડ પાસે આવેલ સ્ટેટ બેંકના એ.ટી.એમ. સેન્ટરમાં અજાણ્યા શખ્સે ...
વેજલપુર ખાતે ભાગ્યોદય યુવક મંડળ દ્વારા સ્વચ્છતા અભિયાન
સ્વચ્છતા અભિયાન કાર્યક્રમ નાઅંતર્ગત ભાગ્યોદય યુવા વિકાસ મંડળ વેજલપુર અને યુવા વિકાસ ટ્રસ્ટ ખારોલ...
દિગ્વિજય સિંહ તુ-તુ મૈં-મૈં કરતા જોવા મળ્યા, નગરપાલિકાની ચૂંટણીને લઈને ભાજપ સાથે થયું ઘર્ષણ
મધ્યપ્રદેશમાં જિલ્લા પંચાયતની ચૂંટણી ચાલી રહી છે. આવી સ્થિતિમાં આજે પંચાયત પ્રમુખોની ચૂંટણીને...
गेमिंग एक्सपीरियंस उम्दा करने आ रही Realme 13 5G सीरीज, परफॉर्मेंस मिलेगा दमदार, 29 को लॉन्च
Realme 13 सीरीज 29 अगस्त को दोपहर 12 बजे भारत में लॉन्च होगी। सीरीज के प्रोसेसर के बारे में डिटेल...