વઢવાણ ધમઁતળાવ પાસે 150 વર્ષથી વધારે જુનૂ પૌરાણિક મંદિર શ્રી ચરમાળીયાદાદાના મંદીરે ભાદરવ વદ સાતમના રોજ પાટોઉત્સવનુ આયોજન કરવામાં આવ્યુ જેમા યજ્ઞ કરવામાં આવ્યો જેની અંદર ઝીઝુવાડાના પ્રખર પંડિત દિનેશભાઈ કાંતિલાલ દવે (ડી.કે.) દ્વારા યજ્ઞ કરવામાં આવ્યો હતો. તથા મહાપ્રસાદનુ આયોજન કરવામા જેમા આજુબાજુના રહીશોએ ઉપસ્થિત રહ્યા મંદિરના પૂજારી શ્રીભૂપતભાઈ રાવલ અને નાના પૂજારી શ્રીવિનાયકભાઈ રાવલ દ્વારા આશીઁવચન આપવામા આવ્યા.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના
રાજુલા જાફરાબાદની 700 જેટલી બોટ દરિયો ખેડવા રવાના
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
Harshada Sawant के साथ आज के Trading सत्र में जानें क्या है राय | Morning Call | Business News
ઘલા ગામે રહેતા ખેત મજૂર પરિવારમાં 20 વર્ષીય યુવતી કુંવારી માતા બની.પાપ છુપાવવા બંને પરિવારના ત્રણ મળી નવજાત બાળકીને જીવતી દાટી દીધી.યુવતીના ભાઈએ ભાંડો ફોડતા કામરેજ પોલીસે દાટેલી નવજાત બાળકીને મૃત હાલતમાં બહાર કાઢી.ગુનામાં સામેલ ત્રણ પોલીસ હિરાસતમાં.
કામરેજના ઘલા ગામે રહી ખેમજૂરી કરતા મામા ફોઈના દીકરા અને દીકરીએ શારીરિક સંબંધ બાંધતા યુવતીએ નવજાત...
સિહોર બસસ્ટેશન માં લોકોને બસ ની પડતી હાલાકી
સિહોરમાં એસ.ટી.ડેપોની સુવિધા માટે સામુહિક પ્રયાસોની જરૂર અપેક્ષા સિહોર તાલુકા મથક હોવા છતા વાયા...
વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવશે
વડોદરા જિલ્લાના સાવલીના પોઇચા ચોકડી વિસ્તારમાં મહારાણા પ્રતાપ ની પ્રતિમા નું અનાવરણ કરવામાં આવશે