બે તાલુકાને જોડતા માર્ગની વર્ષોથી ગાડા કેડા જેવી હાલત વર્ષોથી કાચી સડકને પાકી બનાવવાનું મુર્હૂત જ નથી આવતું પીપરલા અને ભાંખલ ગામનો માર્ગ ટનાટન નહીં થતા વર્ષોથી હેરાનગતિ ભોગવતા વાહન ચાલકો સિહોર તાલુકાના ભાંખલ અને ઘોઘા તાલુકાના પીપરલા ગામ વચ્ચેનો માર્ગ સાવ કાચી સડક જ હોય આ રોડને ટનાટન બનાવવાની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે. ભાંખલ ગામને આઝાદીના આટલા વરસો પછી પણ અમુક સુવિધાઓ બાબતે સતત અન્યાય થઇ રહ્યો છે. ભાંખલથી પીપરલાનો માર્ગ એટલે માત્ર કાચી સડક.ભાંખલ,નેસવડ અને ભાંખલવાસીઓને પૂરતી સુવિધા મળતી નથી. ભાંખલથી પીપરલા વચ્ચેના માર્ગમાં અનેક જગ્યાએ મોટા-મોટા પથ્થર બહાર નીકળી ગયા છે. જેને કારણે અનેકવાર વાહનો પલટી ખાય જાય છે.વાહનોના ટાયર ફાટી જાય છે. આ માર્ગ પરથી પસાર થનારને ઊંટ સવારીનો અનુભવ કરતાં હોય એવું લાગે છે.આ માર્ગ આઝાદી સમયથી આવી જ હાલતમાં છે. અને દિવસે -દિવસે તેની હાલત બદતર થતી જાય છે. ચોમાસામાં તો અહીંથી પસાર થવું અશકય બની જાય છે. આ રોડ પરથી આખા દિવસ દરમ્યાન અનેક વાહનો પસાર થાય છે. આ કાચી સડકને વહેલામાં વહેલી તકે નવો બનાવવામાં આવે તેવી આ વિસ્તારના રહીશો અને આ રોડ પરથી પસાર થતાં વાહન ચાલકોની પ્રબળ લોકમાંગ ઊઠવા પામી છે.લાંબા સમયથી આ માર્ગનો પ્રશ્ન ઉકેલાય તેવી આ ગામનો લોકો તંત્ર પાસે અપેક્ષા રાખી રહ્યાં છે.
Join our app to earn points & get the text & video content in your preffered language
PLease Click Here to Join Now
Search
Categories
- City News
- State News
- National
- Crime
- Entertainment
- Viral News
- Special
- Sports
- Politics
- Business
- International
- Health
- Spiritual
- Agriculture
- Education
- Election
Read More
দেওবাৰে আগন্তুক নিৰ্বাচনত ভাৰতীয় জনতা পাৰ্টিক বৰ্জনৰ আহ্বান জনাই সদৌ অসম আদিবাসী ছাত্ৰসন্থা চমুকৈ আছা ৰ পষ্টাৰ কাৰ্যসূচী।
বিজেপিৰ বিৰুদ্ধে আছাৰy পষ্টাৰিং ।No ST, NO VOTE FOR BJP, NO LAND PATTA, NO VOTE FOR BJP, NO CAST...
શાળાની ફી જમા ન કરાવતા 34 બાળકો પર અત્યાચાર, પંખા વગર 5 કલાક રૂમમાં બંધ
ભુવનેશ્વર શહેરની Apeejay Schoolના મુખ્ય કાર્યકારી અધિકારી (CEO), વાઈસ-પ્રિન્સિપાલ અને...
AUS Vs NZ: रिकॉर्ड बनाकर आ रहे कंगारू, जीत के राह पर लौटना चाहेंगे कीवी, देखें किसका पलड़ा भारी
AUS Vs NZ: रिकॉर्ड बनाकर आ रहे कंगारू, जीत के राह पर लौटना चाहेंगे कीवी, देखें किसका पलड़ा भारी
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સહાયમાં માતબર વધારો કરવાનો નિર્ણય કર્યો
ગાંધીનગર,તા.22
મુખ્યમંત્રીભૂપેન્દ્ર પટેલે ગુજરાતના શહીદ જવાનોના આશ્રિતોને સરકાર દ્વારા...